________________
શંકા-સમાધાન ૮૮૧ વંદિતુ સૂત્ર આલોચના સૂત્ર છે તો તેમાં જાવંતિ ચેઈઆઈ
અને જાવંત કે વિ સાહૂ સૂત્રો શા માટે ? ૮૮૨ આચારાંગનાં ૧૮૦૦૦ પદ તેના શ્લોકો કેટલા થાય? ૮૮૩ સઝાય સંદિસાહુમાં સંદિસાહું પદનો શો અર્થ છે ? ૮૮૪ જ્ઞાનપંચમીના સ્તવનમાં આવતા પરા, પશ્યતી, મધ્યમાં
અને વૈખરી વાણીનો શો અર્થ છે ? ૮૮૫ શ્રાવક આગમના સૂત્રો ક્યાં સુધી ભણી શકે ? ૮૮૬ ઉત્તરાધ્યયન આચારાંગ આદિ સૂત્રો આખો દિવસ કેમ ન
ભણાય ? ૮૮૭ નમુત્થણ સૂત્રમાં નમુત્થણનો અર્થ શો છે ? ૮૮૮ નમુસ્કુર્ણ સૂત્રમાં છેલ્લી ગાથામાં છૂટા “અ” કેટલા આવે છે? ૮૮૯ અરિહંત ચેઇઆણં સૂત્રમાં “ધીએ” અને “ધીઇએ' એ
ઉચ્ચારમાં કયો સાચો ? ૮૯૦ જાવંત કે વિસાહૂસૂત્રમાં વિરિયાણં' સાચું કે ‘વિરયાણ' સાચું? ૮૯૧ વંદિત સૂત્રમાં વિરોમિ વિરાણાએ સાચું કે વિરિયોમિ
વિરાહણાએ સાચું ? ૮૯૨ જે પાઠશાળામાં સૂત્રો અશુદ્ધ ભણાવાતા હોય અને આપણને
ખ્યાલ આવી જાય તો ત્યાં અભ્યાસ કરવા જવાય? ૮૯૩ પૂર્વકાળની અપેક્ષાએ જીવન પદ્ધતિ બદલાઈ હોવાથી
અતિચારોમાં પણ ફેરફાર કરી નવી રચના કરવી યોગ્ય
છે કે નહીં ? ૮૯૪ સ્ત્રીઓને ઊભા ઊભા સજઝાય કરાવવાનું શું કારણ ? ૮૯૫ લોકો કહે છે કે હમણા પુસ્તકો ઘણા છપાય છે વાંચનારા
ઓછા છે એમાં સાચું શું ? ૮૯૬ જીર્ણ ધાર્મિક પુસ્તકો કઈ જગ્યાએ પરઠવા જોઈએ ? ૮૯૭ જીર્ણ ધાર્મિક પુસ્તકો, ખંડીત મૂર્તિ આદિ પરઠવવાનો વિધિ
શો છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org