SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 21 ૮૫૦ વિહારમાં સાથે રહેલા મજુરો છુટા થયા પછી સાધુની નિંદા કરે તો સાધુને દોષ લાગે કે નહીં ? ૮૫૧ યુવા સાધ્વીઓ સાથે યુવા મજુરો કાયમ કે બે-ચાર દિવસ ૨હે તો નુકસાનીની સંભાવના ખરી કે નહીં ? ૮૫૨ ઉપધિ ઉપાડીને વિહાર ન થતો હોય તો સ્થિરવાસ કરવામાં દોષ લાગે ? ૮૫૩ સશક્ત સાધુ વ્હીલચેરમાં વિહાર કરે તે પ્રથા યોગ્ય છે ? સ્થાપનાચાર્ય સંબંધી શંકા-સમાધાન ૮૫૪ શાસ્ત્રમાં ચંદ્રના નામ આવે છે એ શું છે ? ૮૫૫ શંખના સ્થાપનાચાર્ય બનાવવા વિષે આગમમાં પાઠ છે ? ૮૫૬ સ્થાપનાચાર્ય માટે ખરતરગચ્છવાળા ચંદનના પાંચ શિખર બનાવે છે અચલગચ્છવાળા ચંદનની ભગવાનની મૂર્તિ કે ગણધરની મૂર્તિ બનાવે છે આ શાસ્ત્રસંમત છે ? ૮૫૭ રાઇમુહપત્તિ કરતી વખતે સ્થાપનાચાર્યજી રાખવાની જરૂર ખરી ? ૮૫૮ સ્થાપનાચાર્યજી કેટલા દૂર હોય તો ક્રિયા થઇ શકે ? ૮૫૯ સ્થાપનાચાર્યજી ઉપર નીચે અને તિર્ઝા કેટલા દૂર રાખી શકાય ? ૮૬૦ કાઉસગ્ગમાં સ્થાપનાચાર્યજી હલી જાય તો ક્રિયા અશુદ્ધ ગણાય ? ૮૬૧ બહેનોએ પડિલેહણ કરેલા સ્થાપનાચાર્ય સમક્ષ પુરુષો સામાયિક આદિ ક્રિયા કરી શકે ? ૮૬૨ શ્રાવકો પોતાની વિધિ માટે સ્થાપનાચાર્યજી રાખે તેનું પડિલેહણ સાધુ પાસે કરાવી શકે ? દોષ ન લાગે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy