SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 20 શંકા-સમાધાન ૮૩૭ ગુરુમહારાજથી “અમારી પાસે દીક્ષા લો” એમ કહેવાય ખરું? ૮૩૮ રાજીમતી અને રથનેમિના પ્રસંગમાં મુનિ માટે તો એકલા પણું ઘટે પણ રાજીમતી માટે એકલાપણું કેવી રીતે ઘટે ? ૮૩૯ ચાતુર્માસ માટે આવેલ સાધુ-સાધ્વીઓ સંવત્સરી પછી સ્થાન, ઉપાશ્રય, ગામ બદલે તે ઉચિત ગણાય ? દીક્ષા સંબંધી શંકા-સમાધાન ૮૪૦ સંસારમાં રહીને લોકસેવા કરવી જોઈએ કે દીક્ષા લેવી જોઈએ? ૮૪૧ દીક્ષા લેવાની ભાવનાવાળા મુમુક્ષુએ ગુરુને શોધવા શું કરવું જોઈએ ? ૮૪ર મુમુક્ષોએ દીક્ષા લઈને જીવન સમર્પણ કરવા માટે ગુરુમાં કયા ગુણો જોવા જોઇએ ? ૮૪૩ જૈનો દીક્ષા લીધા પછી પણ લોકેષણા વગેરેને કેમ છોડી શકતા નથી ? ૮૪૪ દીક્ષા વગેરે પ્રસંગે નાણ મંડાય ત્યારે અવારનવાર પ્રભુજીને પડદો કરવાને બદલે જંગલુંછણાથી ઢાંકવા યોગ્ય છે ? ૮૪૫ એવું કહી શકાય ખરું કે ભગવાને ગોશાળાને દીક્ષા આપવામાં ભૂલ કરી અથવા છબસ્થતાને કારણે ભૂલ થઈ ગઈ? ૮૪૬ મરણ વખતે પણ શ્રાવક ચારિત્રના વેશમાં મૃત્યુ પામે એવું છે તો તેની વિધિ શું છે ? વિહાર સંબંધી શંકા-સમાધાન ૮૪૭ પૂ. સાધુ સાધ્વીજી ભગવંતો સાથે વિહાર કરી શકે ? ૮૪૮ વિહાર કે પ્રવેશના પૂર્વ દિવસે દાંડો વગેરે ઉપકરણ ખંડિત થાય તો અપશુકન ગણાય ? ૮૪૯ વિહારમાં મજુર વગેરે સાથે રાખવાથી સાધુને ક્યો દોષ લાગે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy