SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 19 ૮૨૨ સાધુઓની સાત માંડલીઓ હોય છે તેમાં માંડલી એટલે શું ? સાત કઇ ? ૮૨૩ વર્તમાનમાં ગચ્છો કેટલા છે ? તે ગચ્છો તપાગચ્છથી કઇ રીતે જુદા પડે છે ? ૮૨૪ ગ્લાન સાધુની વૈયાવચ્ચના વર્ણનમાં સંઘને સોંપવાનું લખ્યું છે તે સંઘ શ્રમણ સંઘ કે શ્રાવક સંઘ લેવો ? ૮૨૫ જેના શિષ્યો નિહ્નવ થયા તે અષાઢાચાર્ય ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ક્યારે થયા ? ૮૨૬ સાધુ-સાધ્વીઓએ ધર્મક્રિયાઓ કઇ દિશામાં કરવી જોઇએ ? ૮૨૭ અમે જ્યારે પણ ગુરુને વંદન કરવા જઇએ ત્યારે ગુરુ તમારી ‘જય' ક્યારે બોલાવવાની છે ? એવું કહે છે તે યોગ્ય છે ? ૮૨૮ અઇમુત્તામુનિએ કેટલા વર્ષની વયે દીક્ષા લીધી ? ૮૨૯ ગોશાળો સંયત હતો કે અસંયત ? ૮૩૦ પર્યુષણપર્વ આદિના દિવસોમાં બહેનો કે સાધ્વીજી ભગવંતો ગોળીઓ લઇ અંતરાય (એમ.સી.)ના દિવસોને પાછળ ધકેલી આરાધના કરી કરાવી શકે ? ૮૩૧ ઇન્દ્રભૂતિના શિષ્યો ગુરુસ્તુતિ કરતા ભગવાન પાસે જતા હતા તેમ મહાપુરુષોની સ્તુતિ કેમ થતી નથી ? ૮૩૨ સાધુ બાળકનું નામકરણ કરી શકે ? ૮૩૩ સિદાતા શ્રાવકને શૈક્ષણિક આદિ રહસ્ય માટે સાધુ અન્યને ભલામણ કરી શકે ? ૮૩૪ વરાહમિહિરના ગુરુભાઇ શ્રી ભદ્રબાહુસ્વામી ક્યારે થઇ ગયા ? ૮૩૫ આનંદધનજી મહારાજ કોના શિષ્ય હતા ? તેમના શિષ્ય કેટલા ? કોણ કોણ ? ૮૩૬ તપાગચ્છના જે અધિપતિ હોય તેને જ ગચ્છાધિપતિ કહેવા જોઇએ. સમુદાયના અધિપતિને ગચ્છાધિપતિ કેવી રીતે કહેવાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy