________________
18
શંકા-સમાધાન
૮૦૬ રાત્રે પ્રતિષ્ઠાની ઉછામણી હોય તો સાધુથી ત્યાં પાટ ઉપર
ઉછામણી માટે પ્રેરણા કરાય ? ૮૦૭ સાધુ પ્રતિષ્ઠા આદિના મુહૂર્તો આપી શકે ? ૮૦૮ અશક્ત સાધુ-સાધ્વી પગથિયા ન ચઢી ઘરની બહાર કે
રસ્તા ઉપર ઉભા રહી ગોચરી વહોરી શકે ? ૮૦૯ કુમારપાળ મહારાજા પહેલા કોઇને નવાંગી પૂજન કર્યું છે?
જણાવશોજી. ૮૧૦ સાધુઓનો કે આચાર્યોનો જન્મદિવસ ઉજવાય ? ૮૧૧ સાધુ-સાધ્વીના ઉપયોગ માટે ટેબલ વગેરે જ્ઞાનખાતામાંથી
બનાવી શકાય ? ૮૧૨ વરઘોડામાં નાની છોકરીને સાધ્વીજીનો વેશ પહેરાવી
ફેરવવામાં આવે તે યોગ્ય છે ? ૮૧૩ પહેરવેશ અને વાળ આદિના કારણે છોકરી જેવા દેખાતા
છોકરાને સાધુ અડી શકે ? ૮૧૪ ગૃહસ્થ સાધુ-સાધ્વીનું પાત્ર ભજવી શકે ? ૮૧૫ તપાગચ્છ સિવાયના અન્ય ગચ્છના સાધુઓ ચારિત્ર સંપન્ન
છે એમ મનાય કે નહીં ? ૮૧૬ કાપ આદિ માટે સાધુને પાણીની જરૂર હોય ત્યારે ચૂનાથી
અચિત્ત કરવું કે ઉકાળી આપવું સુયોગ્ય ગણાય ? ૮૧૭ સંસ્થાના કામ માટે ગુરુ ભગવંતે મોકલેલ વ્યક્તિમાં
લાયકાત ન હોય તો તે વાત ગુરુભગવંતને જણાવી
શકાય? નિદારૂપ ગણાય ? ૮૧૮ પૂ. સાધુ-સાધ્વી ભગવંતના તપના પારણાની બોલી બોલી
શકાય ? ૮૧૯ લગ્નપ્રસંગ દેરાસરમાં દંપતીને ગુરુ આશીર્વાદ આપી શકે? ૮૨૦ યુગપ્રધાન, ગીતાર્થ અને આચાર્યની પાત્રતા શી ? ૮૨૧ વરઘોડા આદિમાં સ્ત્રીઓ “સોડા લેન કોકા કોલા,
ગુરુજીની બોલમ બોલા” એવું બોલે તે ઉચિત છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org