________________
શંકા-સમાધાન
17
૭૯૨ મહોત્સવ આદિમાં અમુક જ બેન્ડ લાવો એવો આગ્રહ સાધુ કરે તો સાધુને દોષ લાગે ?
૭૯૩ પ્રાણઘાતક બિમારીમાં કોઇ સાધુ વાહનનો ઉપયોગ કરે તો જાહેરમાં તેની ટીકા-ટીપ્પણ કરી શકાય ?
૭૯૪ બસ આદિથી યાત્રા પ્રવાસોની પત્રિકામાં આશીર્વાદ તરીકે કે પ્રેરણા તરીકે પૂજયશ્રીઓના નામો લખી-લખાવી શકાય ? ૭૯૫ અંગત પરિચયવાળા આચાર્ય ભગવંત લાઇટ આદિનો ઉપયોગ કરતા હોય તો તેમને વંદન કરાય ? વંદન કરવામાં દોષ લાગે ?
૭૯૬ મોટર આદિ સાથે લઇને વિહાર કરનારાઓમાં સાધુપણું માની શકાય ?
૭૯૭ સાધુઓ પુસ્તકો છપાવે તો સાધુઓને દોષ લાગે કે નહીં ? ૭૯૮ વૃદ્ધ સાધુ-સાધ્વીજી માટે પગારદાર માણસો રાખવા કેટલા ઉચિત છે ?
૭૯૯ વૃદ્ધ સાધુ-સાધ્વીજીઓને ડોળીમાં બેસાડીને યાત્રા કરાવવાથી શ્રાવકને લાભ થાય ?
૮૦૦ સાધુ-સાધ્વીજી માટે અલગ સ્મશાનભૂમિની વ્યવસ્થા સંઘ રખાવી શકે ?
૮૦૧ કોલનવોટર અને ફિનાઇલનો ઉપયોગ સાધુ-સાધ્વી કરી શકે ?
૮૦૨ સાધુઓ સાધુઓને કે શ્રાવકોને મહોત્સવાદિની પત્રિકાઓ આદિ મોકલે એ યોગ્ય છે ?
૮૦૩ ક્ષમાપનાની પત્રિકા શ્રાવકોની આવે તો સાધુ એને પાછી મોકલી શકે ?
૮૦૪ સાધુ-સાધ્વી ઠવણી આદિ પ્લાસ્ટીકની વાપરે તેમાં કોઇ શાસ્ત્રીય બાધ ખરો ?
૮૦૫ આંખની તકલીફ દૂર કરવા આંખમાં આંજવા માટે સાધુ મધનો ઉપયોગ કરી શકે ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org