SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 17 ૭૯૨ મહોત્સવ આદિમાં અમુક જ બેન્ડ લાવો એવો આગ્રહ સાધુ કરે તો સાધુને દોષ લાગે ? ૭૯૩ પ્રાણઘાતક બિમારીમાં કોઇ સાધુ વાહનનો ઉપયોગ કરે તો જાહેરમાં તેની ટીકા-ટીપ્પણ કરી શકાય ? ૭૯૪ બસ આદિથી યાત્રા પ્રવાસોની પત્રિકામાં આશીર્વાદ તરીકે કે પ્રેરણા તરીકે પૂજયશ્રીઓના નામો લખી-લખાવી શકાય ? ૭૯૫ અંગત પરિચયવાળા આચાર્ય ભગવંત લાઇટ આદિનો ઉપયોગ કરતા હોય તો તેમને વંદન કરાય ? વંદન કરવામાં દોષ લાગે ? ૭૯૬ મોટર આદિ સાથે લઇને વિહાર કરનારાઓમાં સાધુપણું માની શકાય ? ૭૯૭ સાધુઓ પુસ્તકો છપાવે તો સાધુઓને દોષ લાગે કે નહીં ? ૭૯૮ વૃદ્ધ સાધુ-સાધ્વીજી માટે પગારદાર માણસો રાખવા કેટલા ઉચિત છે ? ૭૯૯ વૃદ્ધ સાધુ-સાધ્વીજીઓને ડોળીમાં બેસાડીને યાત્રા કરાવવાથી શ્રાવકને લાભ થાય ? ૮૦૦ સાધુ-સાધ્વીજી માટે અલગ સ્મશાનભૂમિની વ્યવસ્થા સંઘ રખાવી શકે ? ૮૦૧ કોલનવોટર અને ફિનાઇલનો ઉપયોગ સાધુ-સાધ્વી કરી શકે ? ૮૦૨ સાધુઓ સાધુઓને કે શ્રાવકોને મહોત્સવાદિની પત્રિકાઓ આદિ મોકલે એ યોગ્ય છે ? ૮૦૩ ક્ષમાપનાની પત્રિકા શ્રાવકોની આવે તો સાધુ એને પાછી મોકલી શકે ? ૮૦૪ સાધુ-સાધ્વી ઠવણી આદિ પ્લાસ્ટીકની વાપરે તેમાં કોઇ શાસ્ત્રીય બાધ ખરો ? ૮૦૫ આંખની તકલીફ દૂર કરવા આંખમાં આંજવા માટે સાધુ મધનો ઉપયોગ કરી શકે ? For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy