SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 16 શંકા-સમાધાન ૭૭૪ સાધુઓ શ્રાવકોને વાસક્ષેપની પડીકીઓ મોકલે તે યોગ્ય ૭૭૫ સૂર્યાસ્ત પછી રાત્રે સાધુઓએ આરતી માટે શ્રાવકો સાથે જવું એ યોગ્ય છે? ૭૭૬ સાધુ-સાધ્વીજીઓ ગૃહસ્થને ગલી કરવાનું શિખવાડી શકે ? ૭૭૭ ધર્મશાળાના દ્વારોદ્ઘાટનમાં સાધુઓ નિશ્રા આપી શકે ? ૭૭૮ કોઇક ધર્માત્મા શ્રાવકની શ્રદ્ધાંજલિ સભામાં સાધુ મહાત્મા નિશ્રા આપી શકે ? ૭૭૯ સાધુથી માઇક વપરાય ? ૭૮૦ સાધુઓ માઈકનો ઉપયોગ કરતા નથી તેનું કારણ શું? ૭૮૧ સાધુથી જાતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાય ? ૭૮૨ લાઉડ સ્પીકરમાં બોલવામાં અને પુસ્તકો છપાવવામાં વધારે દોષ શામાં ? ૭૮૩ જાહેર કાર્યક્રમમાં સાધુ માઈક આદિનો ઉપયોગ કરે તે યોગ્ય છે? ૭૮૪ અમુક સાધુઓ ચાતુર્માસ નક્કી કરતા પહેલા પંખો, માઈક, મોબાઇલ આદિ વપરાશે એવી શરતો કરે એ વાજબી છે? ૭૮૫ સાધુ રાત્રે લાઇટની પ્રજામાં વાંચે તો હિંસાની અનુમોદનાનો દોષ લાગે ? ૭૮૬ બેટરીમાં પાવર-સેલ ભરેલા હોય તો તે સાધુ-સાધ્વીથી અડાય ? ૭૮૭ આચાર્ય આદિના કપડામાં વિવિધ રંગના દોરા આદિ નાંખવા યોગ્ય છે ? ૭૮૮ સાધુઓને કોઈ પ્રોજેક્ટ હોય ? ૭૮૯ પ્રોજેક્ટમાં સાધુઓ ભાગ લે તે યોગ્ય છે ? ૭૯૦ સાધુથી છાપુ વંચાય ? ૭૯૧ સાધુ-સાધ્વીજી વાડાને બદલે સંડાસમાં ન જઈ શકે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy