SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૫૬૯ સવારે નવકારસી આદિ ચોવિહાર અને પોરિસી આદિ તિવિહાર એકાસણું વગેરે કર્યું હોય તો પચ્ચક્ખાણ પારવામાં કેવી રીતે બોલવું ? ૫૭૦ શ્રાવકોને એકાસણા વગેરેમાં સચિત્ત ફળો અને ઉકાળ્યા વિનાનું પાણી કેમ ન ખપે ? 56 ૫૭૧ આયંબિલના પચ્ચક્ખાણમાં આયંબિલ ભેગું એકાસણું આવી જતું હોવાથી ાસાં પધ્વજ્વામિ બોલવાની શી જરૂર છે ? ૫૭૨ લુખ્ખી નીવિમાં લીલોતરી કલ્પે ? ૫૭૩ તે દિવસનું તળેલું પકવાન કડા વિગઇના ત્યાગીને કલ્પે ? ૫૭૪ તેલ વિગઇના ત્યાગમાં વિગઇમાં ગણાતા તેલ સિવાયના તેલ વાપરી શકાય ? ૫૭૫ બજારમાં રસ્તા વચ્ચે પચ્ચક્ખાણ આપનાર-લેનાર બંને શું દોષના ભાગી બને ? ૫૭૬ જિનમંદિરમાં પચ્ચક્ખાણ પારી શકાય ? ૫૭૭ શ્રાવકને પારિાવણિયાગારેણું કેમ ઉચ્ચારવામાં આવે છે ? ૫૭૮ ‘શ્રાવક તિવિહં તિવિષેણં' ભાંગાથી પાપનું પચ્ચક્ખાણ સર્વથા ન જ લઇ શકે ? ૫૭૯ ચૌદ નિયમમાં ઘરેણા, કાંસકો, વાસણ વગેરે વસ્તુ શેમાં ધારવી ? ૫૮૦ દેશાવગાસિક વ્રત કરવાનો શો વિધિ છે ? ૫૮૧ નિયમ ધારવામાં અજ્ઞાની જીવોને જેને જે નિયમ ધારવો હોય તે મનમાં ધારી લે’ ધારણા અભિગ્રહનું પચ્ચક્ખાણ અપાય છે એવું બોલી પચ્ચક્ખાણ આપી શકાય ? ૫૮૨ અભિગ્રહ અને ધારણા અભિગ્રહ એ બેમાં શું તફાવત ? આયંબિલ સંબંધી શંકા-સમાધાન ૫૮૩ આયંબિલની બે ઓળીઓ શાશ્વતી છે તો એ છઠ્ઠા આરામાં રહેશે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy