________________
શંકા-સમાધાન
55
૫૫૪ નવકારશીનું પચ્ચક્ખાણ ક૨વું હોય તો રાત્રિભોજન અંગે કઇ મર્યાદા છે ?
૫૫૫ શ્રાવકો નવકારશી વગેરે પચ્ચક્ખાણો કેટલા નવકાર ગણીને પા૨ે ?
૫૫૬ છૂટા શ્રાવકો નવકારશી વગેરે પચ્ચક્ખાણો નવકા૨ ગણીને પારે તેનો શાસ્ત્રમાં પાઠ છે ?
૫૫૭ રાત્રે ખાનાર નવકારશી કરી શકે ?
૫૫૮ ૧૦ વાગે માંગેલા એકાસણાના પચ્ચક્ખાણમાં નમુક્કારસહિય્ બોલવું જરૂરી છે ?
૫૫૯ નવકારશી આદિનો સમય થઇ ગયા પછી પચ્ચક્ખાણ પાર્યા પહેલા આગળ વધવું હોય તો વધી શકાય ? ૫૬૦ દુવિહારના પચ્ચક્ખાણવાળો કાથા-ચુનાનું પાન અને ઉપર પાણી વાપરે તો પચ્ચક્ખાણ ભંગ થાય ?
૫૬૧ દુવિહારના પચ્ચક્ખાણમાં લીંબુના રસવાળી સૂંઠ કલ્પે ? ૫૬૨ ઉપવાસના પચ્ચક્ખાણમાં નવકારશીમાં પાણી વાપરી શકાય ? ૫૬૩ સાંજે સૂર્યાસ્ત વખતે તિવિહાર લેનાર રાત્રે ક્યાં સુધી અને કેટલી વખત પાણી વાપરી શકે ?
૫૬૪ છૂટા સાધુ કે શ્રાવક તિવિહારનું પચ્ચક્ખાણ કરે તો સાંજે કયું પચ્ચક્ખાણ લે ?
૫૬૫ પાણસના આગારવાળાએ રાત્રે ચોવિહાર કરવો જોઇએ કે તિવિહાર પણ કરી શકે ?
૫૬૬ ઉકાળેલું પાણી પીવાના નિયમવાળો છૂટો શ્રાવક રાત્રે ચોવિહાર જ કરી શકે કે તિવિહાર આદિ કરી શકે ? ૫૬૭ ચોવિહા૨ ક૨વા માટે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલા આહાર-પાણીનો ત્યાગ કરવો જ પડે ?
૫૬૮ છૂટા પચ્ચક્ખાણવાળા સાધુભગવંત પડિલેહણમાં તિવિહાર કરે તો સાંજે કયુ પચ્ચક્ખાણ કરે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org