SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૪૬૬ છાશમાં બનાવેલા થેપલા બીજે દિવસે ચાલે કે નહીં ? ૪૬૭ ગરમ દહીંમાં સૂકી કે લીલી મેથી નાંખી બનાવેલા થેપલા બીજે દિવસે વપરાય ? ૪૬૮ થેપલા બીજે દિવસે ખપે કે ન ખપે એમાં મુખ્ય કારણ શું ? ૪૬૯ કમરખ ફળ વપરાય ? ૪૭૦ શિંગોડા ભક્ષ્ય કે અભક્ષ્ય ? ૪૭૧ શિંગોડા બારે માસ ખપે ? ૪૭૨ શિંગોડામાં કેટલા જીવો હોય ? ૪૭૩ આર્દ્રા નક્ષત્રથી શું અભક્ષ્ય બને છે ? ૪૭૪ આર્દ્રા નક્ષત્રથી બંધ થયેલી કેરી ક્યાં સુધી બંધ રહે ? ૪૭૫ જે દેશમાં આર્દ્રા નક્ષત્ર પછી કેરી પાકતી હોય એ દેશમાં આર્દ્રા નક્ષત્ર પછી કેરી ખવાય ? ૪૭૬ આર્દ્રા નક્ષત્ર પછી કેરીના પાપડ વાપરી શકાય ? ૪૭૭ લીલોતરીના ત્યાગવાળાને તે દિવસે બનેલી કેરીનો પાક વગેરે કલ્પે ? ૪૭૮ આંબાના રસથી બનેલ પાપડનો કાળ છે ? કેટલો ? મિષ્ટાન્ન ગણાય ? ૪૭૯ કેળાની છાલ સાધુની સામે કાઢે તો સાધુને કલ્પે ? ૪૮૦ સફરજન, ચીકુ વગેરે ફળો છાલ સહિત હોય તો સાધુથી વહોરાય ? 50 ૪૮૧ પાકા ફળો છાલ સહિત સુધાર્યા હોય તો બે ઘડી પછી સાધુથી વહોરી શકાય ? ૪૮૨ કાપેલું ફણસ અને કાઢેલા તારગોળા બીજે દિવસે ખપે ? ૪૮૩ ફુદીનો ક્યારે અભક્ષ્ય ગણાય ? ૪૮૪ ફુદીનો ફાગણ ચોમાસી પછી વાપરી શકાય ? ૪૮૫ લીમડો ફાગણ ચોમાસી પછી વપરાય ? ૪૮૬ કોબી બારેમાસ ખવાય ? ૪૮૭ કોળુ અનંતકાય ગણાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy