SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 46 શંકા-સમાધાન સચિત્ત-અચિત્ત સંબંધી શંકા-સમાધાન ૩૯૫ સફેદ સૈંધવ અને ફટકડી સચિત્ત કે અચિત્ત ? ૩૯૬ સંચળ મીઠું સચિત્ત કે અચિત્ત ? ૩૯૭ કાચા પાણીમાં લીંબુનો રસ આદિ નાખ્યા પછી કેટલા સમયે અચિત્ત થાય ? ક્યાં સુધી અચિત્ત રહે ? ૩૯૮ ધાન્યની યોનિ પાંચ વર્ષ સુધી ચિત્ત છે, પછી અચિત્ત છે. તો જ્યારે અચિત્ત છે ત્યારે તે નિર્જીવ ધાન્ય સમજવું ? ૩૯૯ તારગોળા, અનાનસ, ફણસ વગેરે કે જેમાં બીજ નથી તે અચિત્ત ગણવા કે સચિત્ત ? ૪૦૦ તા૨ગોળા અને અનાનસ અચિત્ત ગણાય તે કેવી રીતે ઘટે ? ૪૦૧ ફળ-લીલોતરી આદિને એકાદ વ્યાઘાત પહોંચે તો અચિત્ત થાય ? ૪૦૨ લીલા નાળિયેર (તરાપા)ને ઉપરથી કાપ્યા પછી અંદર રહેલું પાણી ચિત્ત કે અચિત્ત ? ૪૦૩ મીઠું અચિત્ત કેવી રીતે બને ? ૪૦૪ કાચા પાણીમાં ચૂના નાખવાથી અચિત્ત બનેલ પાણીનો કાળ કેટલો ? ૪૦૫ ગાયનું મૂત્ર ક્યાં સુધી અચિત્ત રહે ? ૪૦૬ કાચું ચીભડું વગેરે બીજવાળા ફળો કેવળ રાઇના સંસ્કારથી અચિત્ત થાય કે નહિ ? ૪૦૭ કાકડી, કેરી વગેરે કાચા ફળો બીજ કાઢ્યા પછી બે ઘડી પછી અચિત્ત થાય ? ૪૦૮ કોરડું મગ સચિત્ત કે અચિત્ત ? ૪૦૯ કાચા પાણીથી બનાવેલ લીંબુ આદિનું શરબત બે ઘડી બાદ અચિત્ત બન્યા બાદ કેટલો કાળ અચિત્ત રહે ? ૪૧૦ કાચા પાણીમાં ખાંડ નાખેલ હોય ક્યારે અચિત્ત થાય અને ક્યાં સુધી અચિત્ત રહે ? ૪૧૧ નાસપતિ (ફળ વિશેષ) સુધારેલી બે ઘડી પછી અચિત્ત થાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy