________________
શંકા-સમાધાન
૩૮૦ બાવીસ જિનના સાધુને દોષ લાગે તો જ પ્રતિક્રમણ કરવાનું હોય છે તો શ્રાવક અંગે શું નિયમ છે ?
૩૮૧ પ્રતિક્રમણ-દેવવંદનમાં શ્રાવકોએ ખેસ નાંખવો જરૂરી ખરો ? ૩૮૨ કોઇ યતિએ લઘુ શાંતિને પ્રતિક્રમણમાં દાખલ કરી એ હકીકત સાચી છે ?
૩૮૩ સજ્ઝાય દરમિયાન બહેનો કેવી રીતે બેસે ? ૩૮૪ પ્રતિક્રમણમાં ઉપવાસી સાંજે વાંદણા આપ્યા વિના પચ્ચક્ખાણ કરે તેનું શું કારણ ?
૩૮૫ પ્રતિક્રમણમાં આવતા કયા સૂત્રો સ્ત્રીઓ ન બોલે ? ૩૮૬ પિક્ષ વગેરે મુહપત્તિ કરવી હોય તો તેની વિધિ શી છે ? ૩૮૭ વંદન કરનારને ગુરુ ‘છંદેણ' ક્યારે કહે ? ૩૮૮ વંદન કરવા આજ્ઞા માંગનારને ગુરુ છંદેણ કહે કે નાસુવું કહે ?
45
કાઉસગ્ગ સંબંધી શંકા-સમાધાન
૩૮૯ અરિહંતની આરાધનાના કાઉસગ્ગમાં લોગસ્સ સંપૂર્ણ કે ચંદેસુ નિમ્મલયા સુધીનો ચિંતવવો ?
૩૯૦ કાઉસગ્ગમાં ચાર નવકાર ગણવાના હોય તેની જગ્યાએ વધુ ગણવા યોગ્ય છે ?
૩૯૧ ચૈત્રી ઓળીમાં અચિત્તરજનો કાઉસગ્ગ કરવાનું ભૂલી ગયા હોઇએ તો શું શું ન થાય ?
૩૯૨ અચિત્તરજનો કાઉસગ્ગ ૧૨, ૧૩, ૧૪ કે ૧૩, ૧૪, ૧૫ ના કરી શકાય ?
૩૯૩ ૧૦૦ લોગસ્સના કાઉસગ્ગમાં આડ પડે તો ઇરિયાવહી ફરી ફરી કરવો પડે તેમાં જેટલા બાકી રહ્યા હોય તેટલા જ ગણવાના કે બધા ફરીથી ગણવાના ?
૩૯૪ કોઇને કાઉસગ્ગમાં વાર લાગતી હોય તો શાંતિના કાઉસગ્ગમાં અવિધિ ટાળવા શું કરવું જોઇએ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org