________________
શંકા-સમાધાન
૩૨૪ પાક્ષિક અતિચાર ન આવડે તો વંદિત્તું સૂત્ર આખું બોલવાનું
કે શું ?
૩૨૫ પ્રતિક્રમણમાં નાની ઉંમરના પંડિતજી આદેશ આપી શકે કે વડીલ આપી શકે ?
૩૨૬ પ્રતિક્રમણ પૂરું થયા પછી સામાયિક પૂર્ણ થવામાં વાર હોય તો ત્યારે શું કરાય અને શું ન કરાય ?
૩૨૭ સ્નાતસ્યા સંબંધી અવિરુદ્ધ વચન એટલે શું ? ૩૨૮ વ્યંતરના ઉપદ્રવથી ડરીને સ્નાતસ્યા થોય પ્રતિક્રમણમાં દાખલ કરી તો શું આપણે એટલા ડરપોક હતા ? ૩૨૯ પક્ષી આદિ પ્રતિક્રમણમાં સકલાર્હત્ સ્તોત્ર કોઇક સંપૂર્ણ બોલે છે, કોઇક શ્રી વીર પ્રધ્મિદે બોલે છે, કોઇ સંતિકરું બોલે છે, કોઇ નથી બોલતા તેનું શું કારણ ? ૩૩૦ રાઇ આદિ પ્રતિક્રમણની વિધિના રચિયતા કોણ છે ? ૩૩૧ પક્ષી પ્રતિક્રમણમાં કેટલાક સ્થળે અજિતશાંતિની છેલ્લી બે ગાથાઓ શ્રાવકો સમૂહમાં બોલે છે તો આમાં અવિધિજન્ય દોષ લાગે છે કે નહીં ?
41
૩૩૨ ચરવળા વિના પ્રતિક્રમણ કરવું એ મોટો દોષ કે રમકડા જેવા નાના ચરવળાનો ઉપયોગ કરવો એ મોટો દોષ ? ૩૩૩ પક્ષી પ્રતિક્રમણને બદલે દેવસિય પ્રતિક્રમણ થાય ? ૩૩૪ દૈવસિક આદિ પાંચ પ્રતિક્રમણમાં કયું પ્રતિક્રમણ ક્યારે કરવાનું હોય છે ?
૩૩૫ ચાલુ પ્રતિક્રમણ કરતા માંગલિક પ્રતિક્રમણમાં શો ફેરફાર છે ?
૩૩૬ ૪૮ મિનિટ પહેલા પ્રતિક્રમણ પૂર્ણ થઇ જાય તો ૪૮ મિનિટ પહેલા સામાયિક પારી શકાય ?
૩૩૭ રાત્રે ૩.૦૦ વાગે ઊઠી ગયા હોઇએ તો તે વખતે રાઇય પ્રતિક્રમણ થઇ શકે ?
૩૩૮ પ્રતિક્રમણ સૂત્રોમાં વ્યાકરણ શુદ્ધિની આવશ્યકતા ખરી ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org