SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૧૦ પૌષધ લીધા પહેલા જિનપૂજા કરી શકાય તો કરી લેવી એમ બોલવું લખવું બરાબર છે ? ૩૧૧ પૌષધમાં મધ્યાહ્નનું દેવવંદન દહેરાસરમાં કરવામાં આવે તો આગળ કે પાછળ ચૈત્યવંદન કરવું તેવી વિધિ છે ? ૩૧૨ પોષાતી પહોર કે દોઢ પહોર દહેરાસરે દેવવંદન કરી આવે તો કાળવેળાએ ફરી દેવવંદન કરવું પડે ? 40 ૩૧૩ ‘મજિણાણં'ની સઝાય પૌષધમાં બોલતી વખતે ખેસ ઓઢવામાં આવતો નથી તેમાં કોઇ હેતુ છે ? ૩૧૪ પોષાતી શ્રાવક કોઇ પણ બોલીની ઉછામણી બોલી શકે ? ૩૧૫ શ્રદ્ધાળુ શ્રાવિકાઓ પૌષધમાં ગહૂલી કરી શકે ? ૩૧૬ પોષાતી બહેનો ગીત ગાતી ગાતી ઉપાશ્રય વગેરે સ્થળે જઇ શકે ? ૩૧૭ પૌષધમાં સ્ત્રીનો પરંપરાએ સંઘટ્ટો એટલે શું ? ૩૧૮ ઉપધાનમાં મહાનિશીથ યોગવાળા પાસેથી આદેશ મળે પછી પૌષધ આદિ વિધિ કરી શકે એમ ચાલુ પૌષધ પણ આદેશ મળ્યા પછી આગળ વિધિ કરી શકાય એવો નિયમ ખરો ? ૩૧૯ પૌષધ વિધિમાં ‘બહુવેલ'ના આદેશ માંગ્યા હોવા છતાં વડીલને વંદન કરી ફરી બહુવેલના આદેશ કેમ માંગે છે? ❖ પ્રતિક્રમણ સંબંધી શંકા-સમાધાન ૩૨૦ પૂજા કર્યા પછી પ્રતિક્રમણ થઇ શકે ? ૩૨૧ પાંચ પ્રતિક્રમણની જેમ માંગલિક પ્રતિક્રમણનો વિધિ કોઇ પુસ્તકમાં કેમ નથી ? ૩૨૨ પ્રતિક્રમણ કેટલા સમયમાં પુરું કરવું એવો કોઇ નિયમ નથી તેથી ધીરે બોલનારાને ૪૮ મિનિટ થઇ જાય તો પાછળથી ઉમેરેલી વિધિ ન કરે તો ચાલે ? ૩૨૩ ભગવાને કહેલા પ્રતિક્રમણ આદિમાં પોતાના મત મુજબ ઉમેરો કરી શકાય ? For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy