________________
શંકા-સમાધાન
૨૯૫ સામાયિક પૌષધમાં ગુરુપૂજન કરી શકાય ? ૨૯૬ સામાયિક પૌષધમાં જ્ઞાનપૂજન આદિ દ્રવ્યપૂજા થઈ શકે? ૨૯૭ સામાયિક પૌષધમાં આભૂષણ પહેરવા કહ્યું ? ૨૯૮ સામાયિક લેનારા શ્રાવકોએ વીંટી આદિ પહેરેલા હોય તો
કરેમિ ભંતે ઉચ્ચરાવી શકાય ? ૨૯૯ સમૂહ સામાયિક કરાવવાનું અનુષ્ઠાન શાસ્ત્રીય છે ? ૩૦૦ સામાયિક પારતી વખતે મુઠ્ઠી વાળવી કે હથેળી ખુલ્લી
રાખવી ? ૩૦૧ પૌષધમાં કે સામાયિકમાં હોય ત્યારે પ્રભાવનાના પૈસાને
હાથમાં લઈ શકે ? ૩૦૨ મંડળની બહેનો સામાયિક પૌષધમાં મંડળનો હિસાબ
કિતાબ કરી શકે ? ૩૦૩ સામાયિક આદિમાં શ્રાવક શિયાળામાં માથે મફલર બાંધેલું
રાખી શકે ?
પૌષધ સંબંધી શંકા-સમાધાન ૩૦૪ સવારનો પૌષધ લેવા માટે સમયનું ચોક્કસ વિધાન શું ? ૩૦૫ પૌષધ લેનારી બહેનો જાતે પૌષધ ઉચ્ચરવા આદિ ક્રિયા
કરી ગુરુને વંદન કરવા આવે ત્યારે બધા આદેશ માંગે તે
આવશ્યક છે ? ૩૦૬ સામાયિક લીધા પછી પૌષધ લેવાની ભાવના થઈ તો
સામાયિક પાર્યા વિના પૌષધ લઈ શકાય ? ૩૦૭ પોષાતી પ્રથમ દર્શન કરવા જાય કે પ્રથમ ગુરુવંદન કરવા
જાય ? ૩૦૮ પૌષધમાં એકાસણ કરનારા પર્વતિથિ સિવાય લીલું શાક
વાપરી શકે ? ૩૦૯ સંધ્યા સમયે રાત્રિ પૌષધ કરનારા પૌષધ ઉચ્ચર્યા પછી
પાણી વાપરી શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org