SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 38 શંકા-સમાધાન ૨૮૩ જૈનોએ યથાશક્તિ દ્રવ્યદયા પણ કરવી જોઈએ આથી જૈનો હોસ્પિટલ બંધાવે તો તે ધર્મ ગણાય કે અધર્મ ગણાય ? આરાધના સંબંધી શંકા-સમાધાન ૨૮૪ અમુક વારે અમુક ભગવાનની આરાધના કરવી એવું ક્યાંય શાસ્ત્રમાં લખેલું છે ? ૨૮૫ અંત સમયની આરાધના કરવી કે કરાવવી હોય તો શું કરવું જોઇએ ? ૨૮૬ ધર્મની કોઈપણ આરાધના વિશ્વશાંતિ માટે કરાય-કરાવાય? ૨૮૭ ધાર્મિક પ્રસંગ સિવાય ઘર-ફેકટરી-દુકાન આદિમાં પગલા કરાવવામાં કઈ ધર્મારાધના છે ? ૨૮૮ જ્ઞાન આત્માનો ગુણ છે આત્માના જ્ઞાનગુણનો ક્ષયોપશમ સરસ્વતી દેવીની ઉપાસનાથી કેવી રીતે સાધી શકાય ? સામાયિક સંબંધી શંકા-સમાધાન ૨૮૯ સામાયિકમાં ૪૮ મિનિટનો સમય ક્યારથી ગણવો ? ક્યાં સુધી ગણવો ? ૨૯૦ સામાયિકની ૪૮ મિનિટ પૂર્ણ થયા પહેલા સાધુની સાથે સંથારાપોરિસીની વિધિ થઈ શકે કે કેમ ? ૨૯૧ લાગત બીજું સામાયિક કરીએ ત્યારે “સઝાયમાં છું કે “સજઝાય કરું” એમાં કયો આદેશ માંગવો ? ૨૯૨ સતત ત્રણ સામાયિક કરનાર “સજઝાય સંદિસાહુનો આદેશ માંગે ? ૨૯૩ સામાયિક લેવાની વિધિ ન આવડતી હોય તો ત્રણ નવકાર ગણીને સામાયિક લે અને ૪૮ મિનિટ પહેલા ઉઠી જાય તો સામાયિક ભાંગે ? ર૯૪ મૌનપણે સામાયિક કરનાર શ્રાવક સાધુ પધારે તો પધારો કહી શકે ? ચરવળા વગર ઊભા થઈ શકે ? વહોરાવી શકે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy