________________
શંકા-સમાધાન
37
૨૬૮ “નમો અરિહંતાણં'માં “અરિહંતાણં નમો” એવો પાઠ શા
માટે ન રાખ્યો ? ૨૬૯ નવકાર મૂળમંત્ર પાંચ પદોનો છે કે નવ પદોનો ? ૨૭૦ સ્થાનકવાસી આદિ સંપ્રદાયો ફક્ત પાંચ પદ માને છે તો
તેનું કારણ શું ? ૨૭૧ પરમેષ્ઠિને નમસ્કાર કરવા માટે માત્ર પાંચ પદોનું જ રટણ
કરવું જોઇએ, બાકીના પદોનું શા માટે ? ૨૭૨ નવકાર મંત્રની ચૂલિકાની રચના કોણે કરી ? ૨૭૩ દ્વાદશાંગીની અંતર્ગત કયા અંગસૂત્રમાં નવકારની ચૂલિકાનું
વર્ણન છે ? ૨૭૪ નવકાર મંત્ર કોના સર્વ પાપોનો નાશ કરે ? ૨૭૫ નમસ્કાર મંત્ર શ્રેષ્ઠ છે તો કાઉસ્સગ્નમાં લોગસ્સનું ચિંતન
શા માટે ? ૨૭૬ નવપદનો જઘન્ય જાપ તેર હજારનો કઈ રીતે ?
ધર્મ સંબંધી શંકા-સમાધાન ૨૭૭ ધર્મનું ફલ માત્ર પરલોકમાં જ મળે કે આ લોકમાં પણ મળે? ૨૭૮ જૈનોના દેવ-ગુરુ-ધર્મમાં અને અજૈનોના દેવ-ગુરુ-ધર્મમાં
શો ભેદ છે ? ૨૭૯ ધર્મ ફક્ત મોક્ષ માટે જ થાય કે દુ:ખના નાશપૂર્વક સુખની
આશાથી પણ થાય ? ૨૮૦ ધર્મ ન કરનારા કરતા ભૌતિક સુખ માટે ધર્મ કરનારા સારા
કે ખરાબ ? ૨૮૧ કેટલાક માણસો ધર્મના નામે સોગંદ ખાય છે તે યોગ્ય છે? ૨૮૨ ધર્મમાં લગાવ ન હોવાના કારણે કોઈ ધાર્મિક પ્રસંગની
ઉજવણી કરવાથી તે વ્યક્તિ ધર્મથી વિમુખ બનતી હોય તો શું કરવું જોઈએ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org