SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ 35 શંકા-સમાધાન ૨૩૯ હમણાં હમણાં ભોજનનો થાળ ધરી ભગવાનને જમાડવામાં આવે છે આ પ્રવૃત્તિ યોગ્ય છે ? ૨૪૦ ભગવાનના ખંડિત થયેલા ફોટા વગેરે ક્યાં પરઠવવા જોઈએ? ૨૪૧ તીર્થકરો ગણધરોને પહેલા ચારિત્ર આપે કે પહેલા ત્રિપદી આપે ? ૨૪૨ જ્યાં ત્યાં ભગવાનના ફોટા છપાય છે, આશાતનાથી બચવા માટે ઉપાય શું ? ૨૪૩ ભગવાનની મૂર્તિ વગેરેવાળા છોડ બાંધી તેની નીચે બેસી તપસ્વી પારણા કરી શકે ? ૨૪૪ શ્રી મહાવીર સ્વામીના શિષ્યો ૧૪ હજાર અને ગૌતમ સ્વામીના શિષ્યો ૫૦ હજાર એ શી રીતે ઘટે ? ૨૪૫ શ્રી ઋષભદેવ ભગવાનના કુલ સાધુ ૮૪000 હતા. આચાર્યશ્રી પુંડરિક સ્વામી પાંચ ક્રોડ સાથે મુક્તિમાં ગયા એ વાતનો મેળ કેવી રીતે બેસે ? ૨૪૬ શ્રી નેમનાથ ભગવાનની દીક્ષાનું મુહૂર્ત કોઈ જ્યોતિષીએ કાઢ્યું હતું ? ૨૪૭ ભગવાનશ્રી નેમિનાથે શ્રી શત્રુંજયની યાત્રા ન કરી તેનું કોઈ કારણ ખરું ? રથયાત્રા સંબંધી શંકા-સમાધાન ૨૪૮ રથયાત્રાદિમાં બેન્ડવાળા મુખશુદ્ધિ વિના પણ સ્તવનાદિ બોલે છે. આમાં ઉચિત શું કરી શકાય ? ૨૪૯ રથયાત્રાના ચડાવામાંથી રથયાત્રાનો ખર્ચ આપી શકાય ? જૈન બેન્ડવાળાને આપી શકાય ? ૨૫૦ વરઘોડામાં યુવાનો નાચે સાથે આગેવાનોને પણ નચાવે, આ ઉચિત છે ? ૨૫૧ કેટલાક ગામોમાં વરઘોડામાં પુરુષો અને સ્ત્રીઓ પણ નાચે છે ? તે યોગ્ય છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy