SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૧૯૩ જે કપડા પહેરી સંડાસ-બાથરૂમમાં ગયા હોય તે કપડાથી મંદિરમાં મોટેથી દેવવંદન આદિ કરી શકાય ? ૧૯૪ કાળવેળાએ સ્તવન, સજઝાય, થોય, ચૈત્યવંદન, નવસ્મરણ વગેરે કરી શકાય ? તીર્થ સંબંધી શંકા-સમાધાન ૧૯૫ તીર્થ કોને કહેવાય ? ૧૯૬ મહાતીથોમાં પૂજાના ચઢાવાને કારણે પૂજા બહુ મોડી થાય છે, વહેલી થાય તો ન ચાલે ? ૧૯૭ ફાગણ સુદ-૧૩ના દિવસે શત્રુંજયની છગાઉની યાત્રા કરવાથી કેટલી નિર્જરા થાય ? કેટલો પુણ્યબંધ થાય ? ૧૯૮ છગાઉની યાત્રા કેવી રીતે ગણવી ? ૧૯૯ શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયકની પૂજા કરવા લાઈન હોય ત્યારે અન્ય ટૂંકમાં પૂજા કરવાથી ન ચાલી શકે ? ૨૦૦ યાત્રાળુઓ અન્ય ટૂંકોમાં પૂજા કરતા થાય એ માટે શું કરી શકાય ? ૨૦૧ શત્રુંજયનો પથ્થર લાવી પૂજા કરાય તે કેટલું યોગ્ય ગણાય? ૨૦૨ કાર્તિકી પૂનમે આપવામાં આવતું ભાતું શત્રુંજય પટ સમક્ષ જ વાપરી શકાય ? ૨૦૩ શ્રી સિદ્ધાચલ ઉપર મૂળનાયકના પરિકરમાં અંજન પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કેમ નથી ? ૨૦૪ શાશ્વત તીર્થ પાલીતાણામાં અમુક ધર્મશાળામાં એ.સી. બેસાડેલ છે તે યોગ્ય છે ? ૨૦૫ ગિરનારની ૯૯ યાત્રાનો આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે ? ૨૦૬ શ્રી શત્રુંજયની ૯૯ યાત્રા માગસર કે પોષ મહિનાથી શરૂ કરી શકાય કે નહીં ? ૨૦૭ કોઈ પહાડ ખરીદીને તેના ઉપર આદિનાથનું મંદિર બનાવી શત્રુંજય નામ આપે તો શું સિદ્ધાચલની આશાતના નથી? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy