SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 30 અંજન-પ્રતિષ્ઠા સંબંધી શંકા-સમાધાન શંકા-સમાધાન ૧૬૬ અંજનિવિધ રાત્રે જ કેમ થાય ? ૧૬૭ અંજનિધિ કોણ કરી શકે ? ૧૬૮ અંજન કર્યા વગરની લાંછનવાળી પ્રતિમા ઘરમાં કે દહેરાસરમાં રાખી શકાય ? ૧૬૯ લાંછનવાળી પ્રતિમાને કેટલા સમયમાં અંજન કરાવવું પડે ? ૧૭૦ નેમિનાથની અંજનશલાકા ચોરી માંડી પરણાવવાની ક્રિયા શાસ્ત્રોક્ત છે ? ૧૭૧ અંજન આદિ કાર્યોથી ઉત્પન્ન થતું દેવદ્રવ્ય ન્યાયોપાર્જિત કે અન્યાયોપાર્જિત ગણાય ? ૧૭૨ ઋષભદેવ ભગવંતની અંજનશલાકામાં સ્વપ્રપાઠકો, પાઠશાળાગમન આદિ ક્રિયાઓ શું અનાગમોક્ત નથી ? ૧૭૩ અંજન પ્રતિષ્ઠાના કયા ચઢાવા દેવદ્રવ્યમાં અને કયા ચઢાવા સાધારણ ખાતે જાય ? ૧૭૪ અંજનશલાકા વખતે મામેરામાં મૂકવા માટે ફેરવવામાં આવતી થાળીઓમાં આવેલ રકમ કયા ખાતામાં લઇ જવી ? ૧૭૫ ભારત દેશમાં પંચકલ્યાણકની ઉજવણીપૂર્વક અંજન થયેલી પ્રતિમાની વિદેશમાં ત્યાંના લોકોને પંચકલ્યાણકની જાણ માટે ફી ઉછામણીપૂર્વક ઉજવણી કરવી ઉચિત છે ? ૧૭૬ પ્રતિષ્ઠા આદિમાં હવનાદિ અંગે શાસ્ત્રીય વિધાન છે ખરું ? ૧૭૭ અનીતિનું ધન અંજન-પ્રતિષ્ઠાદિમાં વાપરવું શાસ્ત્ર દષ્ટિએ યોગ્ય છે ? ૧૭૮ કોઇ શ્રાવક મહોત્સવ આદિના સાધારણ ખર્ચને પહોંચી વળવા દસ લાખ આપે તેના બદલામાં પ્રતિમા પ્રતિષ્ઠાનો લાભ આપી શકાય ? ૧૭૯ પ્રતિષ્ઠા મહોત્સવ આદિમાં મહેંદી લગાડવાની પ્રથા આત્મહિતના કલાકો બગાડે છે માટે તે યોગ્ય છે ? For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy