SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૧૫૩ હમણાં હમણાં ગવૈયાઓ સ્ત્રી-પુરુષોને દહેરાસર આદિમાં નચાવે છે આ યોગ્ય છે ? 29 ૧૫૪ ગૃહજિનાલયમાં બહારથી આવતા પૂજા કરનારા દહેરાસર ખુલ્લુ મૂકે, કૂતરા આદિ આવી અશુદ્ધ કરે તો દોષ કોને લાગે ? ઘરવાળાને કે ખુલ્લુ મૂકનારને ? ૧૫૫ જીર્ણોદ્ધાર બાદ જૂના ધ્વજદંડનું શું કરવું ? ૧૫૬ જિનમંદિરના નિભાવ માટે ખેતર-ઘર વગેરે નવા બનાવી શકાય ? ધજા સંબંધી શંકા-સમાધાન ૧૫૭ દહેરાસર ઉ૫૨ ધ્વજારોપણનું પ્રયોજન શું ? ધ્વજારોપણ કરનારે ત્યારે શું ચિંતવવું ? ૧૫૮ નવી ધજા ચઢાવ્યા પછી જૂની ધજાનું શું કરવું ? ૧૫૯ ધજાને ઘ૨માં રાખવાથી શું સમાધિ મળે ? ૧૬૦ આપણા ઘર ઉપર દહેરાસરની ધજાનો પડછાયો પડતો હોય તો ચાલે ? ૧૬૧ જિનમંદિરની ધજા તો શુભ છે, તો તેનો પડછાયો અશુભ કેમ ગણાય ? ૧૬૨ કોઇ ગામમાં બહેનને સંતાન ન થતા હોય તો તેના ખોળામાં જૂની ધજા મૂકવામાં આવે છે અને પછી તે બહેન ધજાને પોતાના ઘરે રાખે છે આ યોગ્ય છે ? ૧૬૩ મૂળનાયક સિવાયની દેરીમાં પરિકર સહિત ભગવાન ન હોય તો ધજામાં વચ્ચે સફેદ પટો ચાલે ? ૧૬૪ જિનમંદિરનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવે તો ધજા ચઢાવવાનો અધિકાર કોને મળે ? ૧૬૫ દહેરાસરની સાલગિરિનો વિધિ ટૂંકમાં જણાવવા વિનંતી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy