________________
28
શંકા-સમાધાન
૧૪૧ દહેરાસરના પરિસરની બાજુમાં મીઠાઈ આદિ બનાવી
વ્યાજબી ભાવે મળશે આવી જાહેરાત કરી શકાય ? આ
આરંભ સમારંભ યોગ્ય છે ? ૧૪૨ દહેરાસરની બહાર જૈનેતર ગાય રાખે, ગાય પૂજય છે એમ
માની શ્રાવકો તેને ઘાસ ખવડાવે આ યોગ્ય છે ? ૧૪૩ પ્રાચીન દહેરાસરમાં ભોંયરું હોય તેમાં કોઈ દેવનો વાસ
થઈ શકે ? કદાચ આવી શંકાથી ભોંયરું પથ્થર આદિથી
બંધ કરી શકાય ? ૧૪૪ હાર્ટની તકલીફવાળો જીભ નીચે મૂકવાની ગોળી જીભ નીચે
મૂકી દહેરાસરે જઈ શકે ? ૧૪૫ દહેરાસરમાં જતાં ખીસામાં રહેલી વસ્તુ ઉપર ભગવાનની
દૃષ્ટિ પડતી ન હોવાથી તે વસ્તુ ખાવામાં શો વાંધો ? ૧૪૬ દહેરાસર સ્વદ્રવ્યથી બનાવેલ હોય તો તેમાં સાધારણ આદિ
ખાતાના ભંડારો રાખી શકાય ? ૧૪૭ ઘણા દહેરાસરમાં નાની ઘંટડી ભગવાન સમક્ષ વગાડે છે
આનું શું કારણ ? ૧૪૮ સવા કરોડના દહેરાસરમાં પચાસ લાખ આપનારની
શિલા સ્થાપન અને દ્વારોદ્ઘાટનનો લાભ મને મળવો
જોઇએ આવી શરત માન્ય રખાય ? ૧૪૯ પૂજારીનો પગાર ઓછો હોય તો તેને દહેરાસરના ચોખા
શ્રીફળ સસ્તા ભાવે આપી શકાય ? ૧૫૦ દહેરાસરમાંથી લાઇટ કઢાવવા દેવદ્રવ્યમાંથી દીપક
રાખવાનો ઉપદેશ આપી શકાય ? ૧૫૧ દહેરાસરમાં થતા ઘીના દીવાનો ખર્ચ આંગી ખાતામાંથી
લઈ શકાય ? ૧૫ર અમદાવાદ જેવા શહેરોમાં પોળોમાં જૈનોના ઘરો ઓછા
થઈ રહ્યા છે. આવા સંયોગોમાં દહેરાસરો સચવાય એ માટે કેવું આયોજન કરવું જોઇએ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org