SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 27 ૧૨૬ રાત્રે જિનમંદિર માંગલિક થયા પછી ખોલી શકાય ? ૧૨૭ દહેરાસરમાં ગુરુમૂર્તિને વંદન થઈ શકે ? ૧૨૮ ફણાવાળી પ્રતિમાને મુગટ ચઢાવતા ઉતારતા પ્રતિમાને ઘસારો પહોંચતો હોય તો શું કરી શકાય ? ૧૨૯ શ્રી જિનમંદિરમાં દર્શન માટે આચાર્ય આદિ પધારે ત્યારે શ્રાવકો ઉભા થાય તો જિનની આશાતના થાય ? ૧૩૦ રાતના બાર વાગ્યા સુધી દહેરાસરો ખુલ્લા રાખવાથી જિનાજ્ઞા પળાય ? ૧૩૧ જૈન વેપારી દહેરાસરની સામગ્રીનો વેપાર કરે તો તેને દોષ લાગે ? ૧૩૨ દહેરાસરમાં ભગવાનની ભક્તિ સિવાયની કોઈ પત્રિકા વાંચવા માટે મૂકી શકાય ? ૧૩૩ શ્રાવકો લગ્નપત્રિકા ઉપર ભગવાનનું નામ લખીને દહેરાસરમાં મૂકે છે તે યોગ્ય છે ? ૧૩૪ સાંસારિક પ્રસંગોની આમંત્રણ પત્રિકા દહેરાસરમાં મૂકવી યોગ્ય છે ? ૧૩૫ જિનમંદિરના મુખ્ય દરવાજા આગળ પ્રભાવના વહેંચવામાં આવે તો તે પ્રભાવના શ્રાવકો વાપરી શકે ? ૧૩૬ દહેરાસરમાં દાખલ થતા પગ લૂછવા માટેના પગલૂછણીયા સાધારણમાંથી લેવાય કે દેવદ્રવ્યમાંથી ? ૧૩૭ દહેરાસરના રંગમંડપમાં બહાર બરાબર વચ્ચે લાઈટ કે દીવો મૂકી શકાય ? ૧૩૮ દહેરાસરમાં પ્રક્ષાલ આદિ વિધિ છોડી ગુરુ પાસે પચ્ચક્ખાણ લેવું યોગ્ય છે ? ૧૩૯ મોબાઇલ ફોન ચાલુ રાખી ગૃહસ્થો દહેરાસરમાં પ્રવેશે તે યોગ્ય છે ? ૧૪૦ દહેરાસરની બહાર પાટીયા મૂકવાની પ્રથા છે તે શું કામ માટે છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy