SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 24 શંકા-સમાધાન ૭૯ પરિકરમાં રહેલી કાઉસગ્ગવાળી આદિ પ્રતિમાની પૂજા થાય કે નહીં ? ૮૦ ભગવાનના પગને પકડીને માથું શરીર નમાવીને ઊભા રહેવાય ? ૮૧ પૂજા કરનાર પરમાત્માને પગે લાગે ઇત્યાદિ ઉચિત છે ? ૮૨ કાળા કપડા પહેરીને પ્રભુપૂજા કરી શકાય ? ૮૩ મહોત્સવ પ્રસંગે મંદિરમાં કાળા વસ્ત્ર પહેરીને પ્રવેશવાનો નિષેધ કેમ ? ૮૪ પૂજા અને સામાયિકના વસ્ત્રો જીર્ણ થયા પછી શું કરવું ? ૮૫ જિનપૂજાની સાત પ્રકારની શુદ્ધિ કઈ છે ? ૮૬ દહેરાસરમાં ભગવાનને ચોખાથી વધાવે તે ચોખા પરિકરમાં ભરાય, પગ નીચે આવે, આ અંગે શું કરી શકાય ? ૮૭ ચોખાથી ભગવાનને વધાવીએ, તે ચોખા પગ નીચે આવે તો દોષ લાગે ? ૮૮ ધાતુના મોટા પ્રતિમાજીને સાંધાથી જોડીને ફીટ કર્યા હોય તો અખંડ ગણાય ? તેની પૂજા થઇ શકે ? ૮૯ પરિકરના ભગવાન કે અષ્ટપ્રાતિહાર્ય પાટ લૂછણાથી સાફ કરી શકાય ? ૯૦ પૂર્વ કે ઉત્તર સન્મુખ રહી પૂજા કરવાની છે જ્યારે સંઘના દહેરાસર તો પૂર્વ કે ઉત્તર સન્મુખ હોય છે, અવિધિ કરવામાં મોટું પ્રાયશ્ચિત્ત આવે તો આનું સમાધાન શું ? ૯૧ શરીરમાં પરુ (રસી) થઇ હોય તો પૂજા ન થઇ શકે તેનું શું કારણ ? અઢાર અભિષેક સંબંધી શંકા-સમાધાન ૯૨ અઢાર અભિષેક કરાયેલી પ્રતિમાની પ્રક્ષાલ પૂજા થાય ? ૯૩ અઢાર અભિષેક કરેલી પ્રતિમાની કેસ૨ વિગેરેથી પૂજા કરવી યોગ્ય છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy