SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 23 ૬૩ આરતી થઇ રહી હોય ત્યારે પૂજા ન થાય આ બરાબર છે ? ૬૪ આદિનાથના બદલે દરેક ભગવાનના માતા-પિતાનું નામ લઇને આરતી ઉતારાય કે નહીં ? ૬૫ પૂજા કર્યા પછી આરતી મંગળદીવો કરાય છે તેમાં કેવળ મંગળદીવો થાય કે બંને કરવા પડે ? ૬૬ આરતીની થાળીમાં મૂકેલા પૈસા કોને અપાય ? ૬૭ ઘી ચોખ્ખું ન મળે તો કોપરેલ તેલ વાપરી શકાય ? ❖ અષ્ટપ્રકારી પૂજા સંબંધી શંકા-સમાધાન ૬૮ અષ્ટપ્રકારી પૂજાનો ક્રમ પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજામાં જળવાયો નથી તેનું શું કારણ ? ૬૯ અષ્ટપ્રકારી પૂજામાં ક્યાંય બરાસપૂજા આવતી નથી તો પછી બોલી બોલીને બરાસ પૂજા કેમ થાય ? ૭૦ અષ્ટપ્રકારી પૂજામાં જલપૂજા આવે છે, દૂધપૂજા આવતી નથી, તો દૂધપૂજા કેમ કરાય છે ? ૭૧ જે ભગવાનની જાતે અષ્ટપ્રકારી પૂજા કરી હોય તેની સમક્ષ જ ચૈત્યવંદન કરવું જોઇએ કે બીજા ભગવાન સમક્ષ કરે તો ચાલે ? ૭૨ ભાવપૂજા કર્યા બાદ દ્રવ્યપૂજા કરી શકાય ? ૭૩ ભગવાનની દ્રવ્યપૂજાને બદલે સામાયિકની સાધના ઉચ્ચ ન કહેવાય ? ૭૪ ભમતિમાં બિરાજમાન પ્રતિમાજીની પૂજા થઇ શકે ? ૭૫ જિનમંદિરમાં અનેક પ્રતિમાજી હોય ત્યારે કયા ક્રમથી પૂજા કરવી જોઇએ ? ૭૬ પ્રભુજીના લાંછનની પૂજા કરવી જોઇએ ? ૭૭ જિનપ્રતિમા કે જિનમંદિર શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ દોષયુક્ત હોય તો પૂજનારને દોષ લાગે ? ૭૮ હમણાં શ્રાવક ધાતુની પ્રતિમા લાવી નવકારથી પ્રતિષ્ઠિત કરી પૂજા કરી શકે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy