________________
22
શંકા-સમાધાન
૪૮ ચૈત્યવંદન મહાભાષ્યમાં ધૂપપૂજા અંગપૂજામાં ગણાવી છે
તે કેવી રીતે સમજવું ? ૪૯ ઘીના દીવામાં જીવ મરવાની સંભાવના વધારે છે તો
ઇલેક્ટ્રીકસીટી વાપરવી ઉચિત ન ગણાય ? ૫૦ વરખની આંગી બનાવવાનું વિધાન કયા શાસ્ત્રમાં છે ? ૫૧ સોના-ચાંદીના વરખ બનાવવા માટે ચામડાનો ઉપયોગ
થાય છે આથી વરખ વાપરવાથી હિંસાને ઉત્તેજન ન મળે? પર કાજુ વગેરે ખાઘદ્રવ્યોથી પ્રભુજીની આંગી બનાવી શકાય? પર ભગવાનની શોભા માટે પોતાના ઘરેણા ભગવાનને ચઢાવે
તો ઉતાર્યા પછી તે ઘરેણા પોતાના ઉપયોગમાં લઈ શકે ? ૫૪ પ્રભુજીની આંગીમાં ચઢાવેલા હાર વગેરે પોતાના ઘરે લઈ
જઈ શકે ? પપ પ્રભુજીના ચક્ષુ-ટીકા વગેરે ઉખડી ગયા હોય તો કયા
દ્રવ્યથી લગાડી શકાય ? પ૬ આંગીમાં મખમલનો ઉપયોગ થઈ શકે ? પ૭ પર્યુષણમાં ભગવાનની આંગીમાં સાંજના ફૂલો વપરાય છે
તે યોગ્ય છે ? પ૮ પ્રભુજીની અંગરચનાની સામગ્રીનો નકરો ક્યા ખાતે લઈ
જવાય ? ૫૯ આંગી ચઢાવતી વખતે ભગવાનના અંગે રહેલા પુષ્પો
ઉતારી ભેગા કરી ફરી ચઢાવી શકાય ? ૬૦ પ્રભુજીના મસ્તક ઉપર પૂજા થઈ શકે તે માટે મુગટ ન
ચઢાવે તો ચાલે ? ૬૧ જિનેશ્વર દેવને નમસ્કાર કર્યા પહેલા ઘંટ વગાડાય કે પછી?
આરતી-મંગળદીવા સંબંધી શંકા-સમાધાન ૬૨ મંગળદીવો કે આરતી કોઈ દિવસ ખાલી હાથે ન ઉતારાય
એવો નિયમ છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org