SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન અંગલુંછણા સંબંધી શંકા-સમાધાન ૩૪ અંગલુંછણા બધા ભગવાનના ભેગા વાપરવામાં આવે છે આ યોગ્ય છે ? ૩૫ પ્રભુજીનાઅંગલુંછણા સૂકવવાની વ્યવસ્થા કેવી હોવી જોઇએ ? 21 બરાસ-કેસર સંબંધી શંકા-સમાધાન ૩૬ આજે અશુદ્ધ બરાસથી પ્રતિમાને નુકસાન થાય છે તો બરાસ પૂજાનો નિષેધ કરવો યોગ્ય છે ? ૩૭ કેસર-સુખડ ઘસી સૂકવી ચૂર્ણ સાથે લઇ જઇ જરૂર પ્રમાણે પાણી નાખીને પૂજા કરી શકાય ? ૩૮ મૂળનાયક સિવાય બીજા ભગવાનની પૂજા કર્યા પછી તે જ કેસરથી મૂળનાયકની પૂજા થઇ શકે ? ૩૯ સિદ્ધચક્રની પૂજા કરી તે જ કેસરથી ભગવાનની પૂજા થઇ શકે ? ૪૦ ગુરુની પૂજા કર્યા પછી તે જ કેસરથી ભગવાનની પૂજા થઇ શકે ? ૪૧ લાંછનની પૂજા કર્યા પછી તે જ કેસરથી ભગવાનની પૂજા થઇ શકે ? ૪૨ આજે ઘસાયેલું કેસર વધે તેને આવતી કાલે વાપરી શકાય ? ✩ પુષ્પ-ધૂપ-આંગી સંબંધી શંકા-સમાધાન ૪૩ શ્રાવક પોતાના હાથે ફૂલ ચૂંટીને પૂજા કરે એમ કયા ગ્રંથમાં લખ્યું છે ? ૪૪ પુષ્પો ન મળી શકતા હોય તો લવિંગથી પુષ્પ પૂજા થઇ શકે ? ૪૫ પ્રભુજીની નાભિ પાસે પુષ્પો મૂકેલા હોવાથી નાભિ પૂજા કેવી રીતે કરવી ? Jain Educationa International ૪૬ ભગવાનને ચઢાવેલા પુષ્પો ગાયને ખવડાવે તો તે ગાયનું દૂધ ચતુર્વિધ સંઘને ખપે ? ૪૭ અંજનાએ માટીની પ્રતિમા બનાવી નવકારથી પ્રતિષ્ઠિત કરી પુષ્પોથી પૂજી તો આજે અંજન માટે આટલો આડંબર કેમ ? For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy