________________
સાતમે સમવાય
૨૩૩ સત્ત મયદ્ભા પત્તા, સંવાદ્ધો -
गए, परलोगभए, आदाणभए, अकम्हाभए, आजीवभए, मरणभए, आसिलोगभए।
૧૩૩ ભય સાત પ્રકારના છે–ઈહલોકભય,
પરલોકભય, આદાન ભય, અકસ્માત્ ભય આજીવિકાભય, મરણુભય, અપયશ
ભય.
૨૩૪ સર સયા પUત્તા, સંગહાય.
समुग्धाए, कसाय-समुग्घाए, मारणंतियसमुग्धाए, वेउव्विय-समुग्घाए, तेयसमुग्घाए, आहार-समुग्घाए, केवलिसमुग्धाए।
૧૩૪ સમુઘાત સાત પ્રકારના છે- વેદના સમુ
દુધાત, કષાય સમુઘાત, મારણાંતિક સમુઘાત, વયિ સમુઘાત, તૈજસ સમુઘાત, આહારક સમુદૂઘાત, કેવલી સમુઘાત,
૨
૧૩૫ શ્રમણ ભગવાન મહાવીર સાત હાથ
ઉંચા હતા.
उडुं उच्चत्तेणं होत्था।
રૂદ્ વ વંધુરી સાથે સર વાસદરપુર્બયા
पण्णत्ता, तंजहा-चुल्लहिमवंते, महाहिमવંત, નિસ, નીરવંતે, હ, સિંહ,
૧૩૬ આ જ બુદ્વીપમાં સાત વર્ષ ધર પર્વત
છે–લઘુ હિમવંત, મહા હિમવંત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી, મંદરાચલ.
મંદો
૨૨૭ વ શુ હારે નર વાક્ષ
qUા, તંગ-મર, દેવેd, વિશે, 'महाविदेहे, रम्मए, एरण्णवए, एरवए।
૧૩૭ આ જ બદ્રીપમાં સાત ક્ષેત્ર છે–ભરત,
હેમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક વષ, ઐરણ્યવત, એરવત
૨૮ મી માવલા મોમ્બિવજ્ઞાન ૧૩૮ ક્ષીણુમેહ વીતરાગ (બારમા ગુણસ્થાનसत्त कम्मपयडीओ वेएइ।
વતી જિન) મિહનીય કર્મને છોડીને
બાકીની સાત પ્રકૃતિને અનુભવ કરે છે. १३९ महानक्खत्ते सत्ततारे पण्णत्ते। ૧૩૯ મઘા નક્ષત્રના સાત તારા છે.
૪૦ રિવાજા સર નવા પુલરિકા ૧૪૦ કૃત્તિકા આદિ સાત નક્ષત્ર પૂર્વ દિશામાં પણ !
દ્વારવાળા છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org