SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય સમવાય આ પ્રમાણે સામાન્ય ગ્રાહક નયની અપેક્ષાએ વસ્તુઓમાં એકત્વનું કથન કરીને વિશેષ ગ્રાહક નયની અપેક્ષાએ બે બેની સંખ્યાવાળા વિષયનું કથન કરે છે. ૨૦ guળા, તેનદી-શાહે વૈવ, अणहादंडे चेव। ૨૯ તીર્થકરેએ દડ બે બતાવ્યા છે.અર્થદંડ સ્વપરના હિત માટે કરવામાં આવતી હિંસા અને અનર્થદંડ-સ્વપરના હિત માટે ન હોય એવી વ્યર્થ કરાતી હિંસા. ૩૦ રાશિ બે પ્રકારની છે-જીવરાશિ અને અજીવ રાશિ. ૩૧ બંધન બે પ્રકારના છે-રાગબંધન અને શ્રેષબંધન. ૩૨ પૂર્વાફાલ્યુની નક્ષત્રના બે તારા છે. ૩૩ ઉત્તરાફાલ્યુની નક્ષત્રના બે તારા છે. ૩૪ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બે તારા છે. ૩પ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના બે તારા છે. રૂ. તે રાણી quત્તા, સંનહીં-નવરા જેવ, अजीवरासी चेव। ३१ दुविह बंधणे पण्णत्ते, तंजहा-रागबंधणे વૈવ, વધશે. વેવ | ३२ पुव्वाफग्गुणी नक्खने दुतारे पण्णत्ते । ३३ उत्तराफग्गुणी नक्खत्ते दुतारे पणत्ते । ३४ पुब्वाभदवया नक्खन्ने दुतारे पण्णत्ते । ३५ उत्तराभदवया नक्खत्ते दुतारे पण्णत्ते । ३६ इमीसे णं रयणप्पहाए पुढवीए अत्यंगइयाणं નિરા તે સિવમા દિઈ પIT ૩૭ ક્યા પુર્વ થેડ્યા નાથાણે दो सागरोवमाइं ठिई पण्णत्ता। ૩૮ કરમાળ તેવા ગળેફયા તો पलिओवमाइं ठिई पण्णत्ता। રૂ૫ અમુકમાનિયા મોમિન્ના देवाणं उक्कोसेणं देरणाइं दो पलिआवमाइं ठिई पण्णत्ता । ૩૬ આ રત્નપ્રભા નામની પૃથ્વીના કેટલાક નારકેની સ્થિતિ બે પળેપમની છે. ૩૭ શર્કરા પ્રભા નામની પથ્વીના કેટલાક નારકેની સ્થિતિ બે સાગરેપની છે. ૩૮ અસુરકુમાર દે માંથી કેટલાક દેવની સ્થિતિ બે પલ્યોપમની છે. ૩૯ અસુરેન્દ્રને છોડીને શેષ ભવનવાસી દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ છેડી ઓછી બે પલ્યોપમની છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy