________________
૧૯૨
૫૦ તેયારે જો મેતે ! #વિષે પvu? ૩૦–ોય! વંવિદે gu–દ્રિય-
तेयासरीरे बि-ति-चउ-पंच० एवं जाव ।
પ્રશ્ન-હે ભદન્ત! તેજસ શરીર કેટલા પ્રકારનું ઉત્તર-હે ગૌતમ! તેજસ શરીર પાંચ પ્રકારનું
કહ્યું છે–એકેન્દ્રિય તૈજસ શરીર, બેઈન્દ્રિય તૈજસ શરીર, તેઈન્દ્રિય તેજસ શરીર, ચૌઈન્દ્રિય તૈજસ શરીર. અને પંચેન્દ્રિય
તૈજસ શરીર. પ્રશન-હે ભદન્ત! મારણાંતિક સમુદ્ધાત કરતી
વખતે રૈવેયક દેના તેજસ શરીરની અવગાહના કેટલી મોટી થાય છે?
– નાક્ષ મં! વસ માર- तियसमुग्घाएणं समोहयस्स समाणस्स
केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? उ०-गोयमा ! सरीरप्पमाणमेत्ता विक्खंभ
वाहल्लेणं आयामेणं, जहन्नेणं अहे जाव विज्जाहरसेणीओ, उक्कोसेणं जाव अहो लोश्यं गामाओ, उडूं जाव सयाई विमाणाइं, तिरियं जाव मणुस्सखेत्तं, एवं जाव अणुत्तरोववाइया। एवं कम्मयसरीरं भाणियव्वं । भेयविसयसंठाणं.
अभिरबाहिरे य देसोही। ओहिस्स बुडिहाणी, पडिवाई चेवऽपडिवाई ॥
ઉત્તર-હે ગૌતમ! વિષ્કભ અને પહોળાઈની
અપેક્ષાએ તે શરીરપ્રમાણુજ હોય છે. તથા આયામની અપેક્ષાએ જઘન્યતઃ અધોલેકમાં વિદ્યાધરણ સુધી, ઉત્કર્ષની અપેક્ષાએ અલકના ગામ સુધી, ઉપરની તરફ પિતાના વિમાનની વજા સુધી અને તિરછી મનુષ્ય ક્ષેત્ર સુધીની અવગાહના કહી છે. એ જ પ્રમાણે અનુત્તરેપપતિક દે સુધીના વિષયમાં સમજી લેવું એ જ પ્રમાણે કામણ શરીરને વિષે પણ કહેવું જોઈએ.
(અવધિજ્ઞાનના ભેદ, અવધિજ્ઞાનને વિષય અને અવધિજ્ઞાનનુ સંસ્થાન,અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્રમાં કયા કયા છ છે. અવધિ જ્ઞાનના ક્ષેત્રની બહાર કયા કયા જીવે છે, દેશરૂપ અવધિજ્ઞાન, અવધિજ્ઞાનની વૃદ્ધિ અને હાનિ તથા પ્રતિપાતી અવધિજ્ઞાન અને અપ્રતિપાતી અવધિજ્ઞાન એ બધી બાબતેનું વર્ણન અન્ય સ્થળેથી
જાણવું જોઈએ. ૧૦૨૭ પ્રકન–હે ભદન્ત! અવધિજ્ઞાન કેટલા
પ્રકારનું કહ્યું છે? ઉત્તર-હે ગૌતમ! બે પ્રકારનું કહ્યું છે ભવપ્રત્યયિક અને ક્ષાપશમિક [પ્રજ્ઞાપના સૂત્રના ૩૩ માં અવધિ પદથી જાણી લેવું] વેદના વીસ પ્રકારની છે –શીત, ઉષ્ણ, શીતોષ્ણ વેદના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ
૨૦૨૭ ૪૦ વ મેતે ! વોહી પur?
૩૦- મ! સુવિ Homત્તા-માં
पच्चदए य खओवसमिए य । एवं सबं आहेपयं भाणियव्यं । सीया य दव्व सारीर, साता तह वेयणा भवे दुक्खा ।
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org