SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ સમવાયાંગ સૂત્ર ચેરાણું સમવાય ૮૭રૂ સિદ-નીરવંતિયા i વીવાળો - ૮૭૩ નિષધ અને નીલવંત પર્વતની છવાની णउइ जोयण-सहस्साइं एक छप्पन्न લંબાઈ ચેરાણું હજાર એકસે છપ્પન યોજન તથા એક યોજનના ઓગણીસ जोयणसयं दोन्नि य एगूणवसिइभागे ભાગમાંથી બે ભાગ જેટલી છે-૯૪૧પદ जोयणस्स आयामेणं पण्णत्ता। ૨/૧૯ યોજનની લંબાઈ છે. પંચાણું સમવાય ૮૭૪ શનિય 3 વડા દં- ૮૭૪ અરિહંત અછતનાથના ચારાણું સે નાળિ-સવા ઈંસ્થા / અવધિજ્ઞાની મુનિઓ હતા. ૮૭૫ સુવાસ કરો પંજાબ૩રુ ના, ૮૭૫ અરિહંત સુપાર્શ્વનાથના પંચાણું ગણ पंचाणउई गणहरा होत्था। અને પંચાણું ગણધર હતા. ૮૭૬ igવસ જે સીવણ વરમંતાળો વર- ૮૭૬ જબુદ્વીપના ચરમાંથી ચારેય દિશાहिासें लवणसमुदं पंचाणउइ पंचागउइ ઓમાં લવણ સમુદ્રમાં પંચાણું-પંચાણુ હજાર યોજન અંદર જવા પર ચાર મહાजोयण-सहस्साई ओगाहित्ता चत्तारि પાતાલ કલશ છે–વડવામુખ, કેતુક, યૂપ महापायालकलसा पण्णत्ता, तंजहा અને ઈશ્વર. વચામુદે કા, ન્યા, શેર ૮૭૭ વાસણુદ ૩મો પાપ પંજાબ3થે ૮૭૭ લવણુ સમુદ્રના મધ્ય ભાગથી કિનારાની २ पदेसाओ उब्वे-हुस्सेह-परिहाणीए તરફ પંચાણું–પંચાણું પ્રદેશ ઉંડાઈમાં quળા | ઓછા છે. કિનારાથી મધ્યભાગની તરફ પંચાણું-પંચાણું પ્રદેશ ઉંચાઈમાં ઓછા છે. ૮૭૮ શરદ પંચાળજું વાસ સારું ૮૭૮ અરિહંત કુંથુનાથ પંચાણું હજાર વર્ષનું પરમારૂ પાડુત્તા સિદ્ધ-જ્ઞાવ સર્વે- આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ दुक्खप्पहीणे। દુઃખોથી મુક્ત થયા. ૮૭૬ જો મોચિપુ પંચાડવાસારું सव्वाउय पालइत्ता सिद्धे जाव-सव्वदुक्खाहाणे। ૮૭૯ સ્થવિર મૌર્ય પુત્ર પંચાણું વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુકત થયા. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy