SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ तलपदेएलसह दीपद मध्यात् फूरकरहलसहडी एक सक्तपद पार सप्तविंशको केत पंच चन्द्रमास ( त ) था सेलह थामाव्ये आठडा मध्याद्र द्र ८ अथे द्रमा ॥ उभयं सप्त विशोपको पेतत्रयोदश द्रम्मा आचंद्राकर्क देवदाये कारपिताः वर्तमान पंचकुलेन वर्तमान सेलहथेन देवदायकृतमिदं स्वश्रेयसे पालमीयं ॥ આ લેખમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન શ્રીમાલમાં પધાર્યા હતા એવો ઉલ્લેખ કર્યો છે જેના વિશે અમે અગાઉ નિર્દેશ કર્યો. વળી, સંવત ૧૩૩૩ આસો વદ ૧૪ના યાત્રા મહોત્સવ પ્રસંગે તે સમયના રાજવી ચાચિંગદેવ આ મહાવીર સ્વામીના મંદિરમાં પૂજા ભણવવા માટે ગામના પંચને અધિકારીઓ પાસેથી માંડવીની જકાતમાંથી પ્રતિવર્ષ ૧૩ક્રમ ૭વિશપક ઉક્ત મંદિરમાં દેવદાન તરીકે આપવાનો ઠરાવ કરાવ્યો એ સમયે થારાપદ્રગચ્છીય શ્રી પૂર્ણચંદ્ર સૂરિ અહીં હતા જેમના ઉપદેશથી આ દાન અપાયું હશે. અહીંના વિદ્યમાન મંદિરોના પરિચય આ રીતે જણાય છે. ૧ શેઠના વાસમાં ભગવાન શ્રી પાર્શ્વનાથનું શિખરબંધી મોટું જિનાલય ઊંચી બેઠક પર બંધાયેલું છે. તેમાં મૂળનાયકની ધાતુમય પરિકરવાળી સુંદર મૂર્તિ બિરાજમાન છે. પરિકર ઉપર સં. ૧૦૧૧ ની સાલનો લેખ છે. આ મૂર્તિ ભિનમાલ અને નરતા ગામની વચ્ચેના ખેતરમાંથી મળી આવી હતી તેની અંજન શલાકા કોણે કરી હતી એ જણાવ્યું નથી. ધાતુની બીજી ચારેક પ્રતિમાઓ ઉપર બારમીથી અઢારમી સદીના લેખો છે. મંદિરના પ્રવેશદ્વારમાં ઉપ૨ પાષાણના પાટલા ઉપર આ પ્રમાણે લેખ વંચાય છે. श्री पार्श्वपते (तये नमः ) || संवत १६७१ वर्षे शाके १५२६ वर्तमाने चैत्र शुदि १५ सोमवारे श्री पार्श्वनाथादेवल मध्ये श्री चंद्रप्रभमंदिरं कारायितं रुपईया सहस्त्र २०१५६ स्वस्वाणा जालोरं खां पहाडखान सुत्त राज्ये भीनमाल सोलंकी विद्वा रहनेरा दोकडा श्री पारसनाथरा देवका स्वरचाणा Jain Educationa International ૮૩ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy