________________
સ્થાનાંગ સૂત્ર
૨૦૮ વો તિત્થરાનૌજીવસના વોળ પળત્તા તેં નહીં
मुणिसुव्वए चेव. अरिट्ठनेमी चेव. તો તિસ્થપરા વિયંનુ સમા વોળ વળત્તા. નહાमल्ली चेव, पासेचेव
दो तित्थगरा पउमगोरा वण्णेणं पण्णत्ता.
તું નહા पउम
चेव. वासुपूज्जे चेव.
दो तित्थगरा चंदगोरा वण्णेणं पण्णत्ता. તું નહાન चंदप्पभं चेव, पुप्फदंते चेव. ४ १०९ सच्चप्पवायपुव्वस्स णं दुवे वत्थू पण्णत्ता.
११० पुव्वाभद्दवया-णवखत्ते दुतारे पण्णत्ते. उत्तराभद्दवया-णक्खत्ते दुतारे पण्णत्ते. ä પુવ-મુળી. સતરા-ળી. ૪ ૨૨૨ અંતો ાં મનુલ-વેત્તસ યો સમુદ્દા વળત્તા. તું નહા लवणे चेव, कालोदे चेव.
११२ दो चक्कवट्टी अपरिचत्त-काम-भोगा कालमासे कालं किच्चा अहे सत्तमाए पुढवीए अप्पट्ठाणे नरए नेरईयत्ताए સવવાળા. તેં નહાसुभूमे चेव, बंभदत्ते चैव.
૬૧
Jain Educationa International
એ તીર્થંકર પ્રિયંગુ (વૃક્ષ-વિશેષ)ની સમાન વણુ વાળા હતા–મલ્લિનાથ અને પાર્શ્વનાથ એ તીર્થંકર પદ્મની સમાન પદ્મગૌર (લાલ) વર્ણવાળા હતા- પદ્મપ્રભ અને વાસુપૂજ્ય એ તી કર ચંદ્ર સમાન વર્ણવાળા (શુકલ) હતા- ચંદ્રપ્રભ અને પુષ્યન્ત.
સત્યપ્રવાદ પૂર્વ (છઠ્ઠા પૂ)ની એ વસ્તુએ (અધ્યયન આફ્રિની જેમ વિભાગ) કહેલ છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્રના એ તારા છે. ઉત્તરભાદ્રપદ્મના બે તારા છે એ પ્રમાણે પૂર્વાફાલ્ગુની અને ઉત્તરફાલ્ગુનિના પણ બે બે તારા કહેલ છે.
મનુષ્ય ક્ષેત્રની અંદર એ સમુદ્ર કહેલ છે તે લવણુ સમુદ્ર અને કાલેાધિ સમુદ્ર.
કામલેગાના ત્યાગ નહિ કરવાવાળા એ ચક્રવતી મૃત્યુકાળમાં મૃત્યુ પામી નીચે સાતમી નરક~~ પૃથ્વીના અપ્રતિષ્ઠાન નામક નરકવાસમાં નારકરૂપથી ઉત્પન્ન થયા. તેના નામ છે-સુભૂમચક્રવતી અને બ્રહ્મઢાચક્રવતી .
અસુરેન્દ્રાને છેડી ભવનવાસી દેવાની કિંચિત્ ન્યૂન એ પત્યેાપમની સ્થિતિ કહેલ છે. સૌધર્મ
११३ असुरिंदवज्जियाणं भवणवासीणं देवाणं सूणाई दो पलिओ माई ठिई पण्णत्ता. સોહમ્મ જબ્બે વેન્નાાં નોમેળ યો સાગરો-કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ કિંચિત્ અધિક એ સાગરાપમની સ્થિતિ કહેલ છે. ઇશાન કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ કિચિત્ અધિક એ સાગર - રૂંસાને પ્લે ટેવાળ રોસેનું સામારૂં પમની સ્થિતિ કહેલ છે. સનત્કુમાર કલ્પમાં
माई ठिई पण्णत्ता.
For Personal and Private Use Only
www.jainelibrary.org