________________
સ્થાનાંગ સૂત્ર
नीहारिमे चेव. अनोहारिमे चेव. नियमं पड़िकम्मे ९
१०३ प्र० के अयं लोगे ?
उ० जीवच्चेव, अजीवच्चेव.
प्र० के अनंता लोए ?
उ० जीवच्चेव. अजीवच्चेव.
प्र० के सासया लोगे ?
उ० जीवच्चेव, अजीवच्चेव. ३
१०४ दुविहा बोही पण्णत्ता. तं जहाबोही चेव. दंसणबोही चेव. दुविहा बुद्धा पण्णत्ता. तं जहाणाणबुद्धा चेव. दंसणबुद्धा चेव. एवं मोहे. मूढा. ४
१०५ नाणावर णिज्जे कम्मे दुविहे पण्णत्ते. તું નહાન देसणाणावर णिज्जे चेव, सव्त्रणाणावरणिज्जे चेव. રિસળાવળિને જન્મે દુવિઢે વળત્તે. તેં નફા- ટેસ-વંસળાવાળને સેવ, સવ્વ
दंसणावर णिज्जे चेव.
Jain Educationa International
૫૯
યાવત્ તેને માટે અનુમતિ દીધેલ છે તે આ છે પાદે।પગમન અને ભકતપ્રત્યાખ્યાન.
પાદે પગમન એ પ્રકારનુ કહેલ છે– નિર્ઝારમ (ગ્રામ નગર આદિમાં મરવું જ્યાં અગ્નિ સંસ્કાર ન થાય અને બહાર લઇ જવું પડે) અને અનિહોરિમ (ગિરિ કન્દરાદિમાં મરવું જ્યાં અગ્નિ સંસ્કાર ન થાય.)
ભકતપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનુ` કહેલ છે નિરિમ અનિર્હોસ્મિ એમની વ્યાખ્યા પૂર્વવત્
સમજવી.
પ્રશ્ન
ઉત્તર
પ્રશ્ન
ઉત્તર
-
-
આ લેાક શું છે ?
જીવ અને અજીવ જ લેાક છે અર્થાત્
લાક જીવાજીવાત્મક છે.
લેકમાં અનન્ત શું છે ?
લેાકમાં જીવ અનન્ત છે અને અજીવ પણ અનન્ત છે.
પ્રશ્ન : લેકમાં શાશ્વત શું છે?
ઉત્તર : જીવ અને અજીવ (દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી શાશ્વત છે. )
એધિ (સમ્યકત્વ) એ પ્રકારની છે. જ્ઞાનમાધિ (જ્ઞાનની પ્રાપ્તિ) અને દર્શનખેાધિ (સમ્યકશ્રદ્ધાની પ્રાપ્તિ).
બુદ્ધ બે પ્રકારના છે– જ્ઞાનબુદ્ધ અને દર્શીનમ્રુદ્ધ. એ પ્રમાણે મેહ પણ સમજવાં જોઈએ. મેાહુ એ પ્રકારના છે– જ્ઞાનમાઠુ અને દર્શનમેહ તથા મૂઢ પણ જ્ઞાનમૂઢ અને દર્શનમૃઢના ભેદથી
એ પ્રકારના છે.
જ્ઞાનાવરણીય કર્મ બે પ્રકારનાં છે. દેશજ્ઞાનાવરણીય (મતિજ્ઞાન દ્રિને આંશિકરૂપે આચ્છાદ્વિત કરનાર) અને સર્વજ્ઞાનાવરણીય (કેવળજ્ઞાનને રાકનાર.)
દર્શનાવરણીય કપણુ આ પ્રમાણે બે પ્રકારનાં છે. વેદનીય કર્મ એ પ્રકારનુ છે- સાતાવેદનીય અને અસાતાવેનીય.
For Personal and Private Use Only
www.jainelibrary.org