SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર नो नाणायारे दुविहे पण्णत्ते. तं जहा-दसणायारे चेव. नो दंसणायारे चेव. नो दंसणाया दुविहे पण्णत्ते. तं जहा-चरितायारे चेव. नो चरितायारे चेव. नो चरिताया दुविहे पण्णत्ते. तं जहा -- तवायारे चेव. वीरियायारे चेव. दो पड़िमाओ पण्णत्ताओ. तं जहाસમાદિ-કિમા સેવ. સવદાળ-હિમા સેવ. दो पड़िमाओ पण्णत्ताओ. तं जहाવિવેગ-ડિમા ચેવ. વિઙ૧૫-પડિમા ચેવ दो पडिमाओ पण्णत्ताओ. तं जहाभद्दा चेव. सुभद्दा चेव. दो पडिंमाओ पण्णत्ताओ. तं जहामहाभद्दा चेव. सव्वओ भद्दा चेव. दो पडिमाओ पण्णत्ताओ. तं जहाલુડિયા ચેય મોય-હિમા મસ્જીિયા સેવ મોય-હિમા. दो पड़िमाओ पण्णत्ताओ. तं जहाजवमज्झा चे चंद- पड़िमा. वइरमज्झा સેવ ચંદ્ર-હિમા. दुविहे सामाइए पण्णत्ते. तं जहाअगार - सामाइए चेव. अणगार - सामाइए चेव. ११ ८५ दोहं उववार पण्णत्ते. तं जहादेवाण चेव. नेरइयाण चेव. दोहं उब्वट्टणा पण्णत्ता. तं जहानेरइयाण चेव भवणवासीण चेव. दोन्हं चयणे पण्णत्ते. तं जहाजोइसियाण चेव वेमाणियाव चेव. दोहं गब्भवक्खंती पण्णत्ता. तं जहाમનુસ્સાળ એવ. વિવિય-સિરિયલનોળિयाण चेव. Jain Educationa International ૩૧ છેઃ જેમ કે-દનાચાર અને નાનાચાર. નેદનાચાર એ પ્રકારના કહેલ છે. જેમ કેચારિત્રાચાર અને નાચારિત્રાચાર. નાચારિત્રાચાર એ પ્રકારના કહેલ છે. જેમકે-તપાચાર અને વીર્યાચાર. પ્રતિમાઓ (પ્રતિજ્ઞાએ) એ કહેલ છેઃ જેમ કે-સમાધિપ્રતિમા (શ્રુત-ચારિત્રરૂપ સમાધિ અને ઉપધાનપ્રતિમા (ઉગ્ર તપશ્ચર્યા) પ્રતિમા એ પ્રકારની કહેલ છેઃ જેમ કે-વિવેક પ્રતિમા અને વ્યુત્ક્રપ્રતિમા. પ્રતિમાએ એ પ્રકારની કહેલ છે જેમ કે-ભદ્રા અને સુભદ્રા પ્રતિમાએ એ પ્રકારની કહેલ છે. જેમ કે–મહાભદ્ર, પ્રતિમા અને સતાભદ્ર પ્રતિમા પ્રતિમાએ એ કહેલ છે. જેમ કે-લઘુમેાક પ્રતિમા અને મહતી માક પ્રતિમા, પ્રતિમાઓ એ કહેલ છેઃ જેમ કેયવમધ્યચંદ્ર પ્રતિમા અને વજ્રમધ્યચન્દ્ર પ્રતિમા, સામાયિક બે પ્રકારની કહેલ છે જેમ કે-અગાર (દેશિવરિત) સામાયિક અને અનગાર ( સ વિરતિ) સામાયિક : બે પ્રકારના જીવેાના જન્મને ઉપપાત કહેલ છે. જેમ કે-દેવેાના અને નૈરયિકના એ પ્રકારનાં જીવાનુ મરવું ઉપવના કહેવાય છે. જેમકે-નૈરિયકાનુ અને ભવનવાસીદેવાનું. એ પ્રકારનાં જીવાનુ મરવુ ચ્યવન કહેવાય છેઃ જેમ કે—જ્યેાતિકાનું અને વૈમાનિકાનું. એ પ્રકારનાં જીવાની ગર્ભથી ઉત્પત્તિ હાય છે. જેમકે-મનુષ્યેાની અને તિય ચ પંચેન્દ્રિયની એ પ્રકારના જીવ ગર્ભમાં રહેતા આહાર કરે છે. જેમ કે-મનુષ્ય અને તિર્યંચ પચેન્દ્રિય એ પ્રકારના જીવ ગર્ભમાં બુદ્ધિ પ્રાપ્ત www.jainelibrary.org For Personal and Private Use Only
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy