________________
૪૩૬
દશમું સ્થાન પ આપત્તિપ્રતિસેવના- વિપત્રસ્ત થવાથી
થનારવિરાધના (દ્રવ્યવિપત્તિપ્રાસુક દ્રવ્યની દુર્લભતા, ક્ષેત્રવિપત્તિમાર્ગમાં પડી જવું, કાલવિપત્તિ-દુભિક્ષ વગેરે. ભાવવિપત્તિગ્લાની અનુભવવી.) શક્તિપ્રતિસેવના- શુદ્ધ આહારાદિમાં અશુદ્ધની શંકા થવા પર પણ ગ્રહણ કરવાથી થનાર સંયમ વિરાધના. સહસાકારપ્રતિસેવના- અકસ્માત એટલે પ્રતિલેખનાદિ કર્યા વિના પ્રવૃત્તિ કરવાથી (૧–જેયાવિના સહસા જીવ ઉપર પગ મુકી દે ત્યારપછી છની વિરાધના થતી દેખે છતાં પાછા ન ફરે તે. ૨-પાત્રમાં સહસા દેષિત આહાર વહેરાવી દે ત્યાર પછી દેષિત આહાર જાણવા છતાં તે આહારનો ત્યાગ કરે અથવા પરાઠવે નહિ તે.) ભયપ્રતિસેવના- સિંહ તથાધાપદ તથા સર્પાદિ ઉગ જીના ભયથી વૃક્ષાદિ પર
ચઢવાથી થનાર વિરાધના. ૯ પ્રષિપ્રતિસેવના- કેધાદિ કષાયની પ્રજલ
તાથી થનાર વિરાધના. ૧૦ વિમર્શ પ્રતિસેવના-શિષ્યાદિની પરીક્ષા માટે
કરતા વિરાધના. ખ- આલોચનાના દશ દેષ છે, જેમકે૧ આકંપઈત્તા- આલોચન લેવાની પહેલા
ગુરુમહારાજની સેવા, આ સંકલપથી કરે કે આ મારી સેવાથી પ્રસન્ન થઈને મારા પર અનુકંપા કરીને કંઈક ઓછું પ્રાયશ્ચિત
આપશે. ૨ અનુમાન કરીને આલેચના કરે– આ
આચાર્ય સ્વપ, દંડ દેવાવાળા છે અથવા કઠોર દંડ દેવાવાળા છે, આમ અનુમાનથી જાણીને મૃદુ (કમળ) દંડ મળવાની આશાથી આલોચના કરે.
- સાસ્ત્રોનોમgumત્તા. સંસદ- गाहा-आकंपइत्ता अणुमाणइत्ता, जं दिळं बायरं च सुहुमं वा । छण्णं
सद्दाउलगं, बहुजण अव्यत्त तस्सेवी ॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org