________________
સ્થનાંગ સૂત્ર
ख- दसविहे ओरालिए असज्झाइए पण्णत्ते.
तं जहाઅત્રિ,
સોનિÇ,
साणसामंते, सूरोवराए, रायग्गहे,
વસં
असुइसामंते,
चंदोवराए,
વળ, उवसयस्स अंतो ओरालिए सरीर. २
७१५ क पंचिदियाणं जीवाणं असमारभमाणस्स दसविहे संजमे कज्जइ. तं जहासोयामयाओ सुक्खाओ अववशेवेत्ता મવડુ,બાવ—
फासमएणं दुक्खेणं असंजोएत्ता भवइ.
ख- एवं असंयमोऽवि भाणियव्वो २
७१६ दस सुहमा पण्णत्ता. तं जहाવાળસુક્ષ્મનાથ-સિળેનુક્રમે, ગળિયસુદુમે, મંગનુટ્ટુમે
Jain Educationa International
૪૨૭
– ઔદ્રારિક મનુષ્ય અને તિર્યંચના શરીર સંબંધી અવાધ્યાય દસ પ્રકારે છે. જેમકે૧ અસ્થિ હાડકાં, ૨ માંસ, ૩ લેાહી, ૪ અચિ સામંત– મૂત્ર અને વિષ્ટા સમીપમાં હાય તે સ્વાધ્યાય, ૫ સ્મશાનની સમીપ, ૬ ચંદ્ર ગ્રહણ હાય તેા ઉત્કૃષ્ટથી ખાર પ્રહર અને જઘન્યથી આઠ પ્રહર સુધી અવાધ્યાય, ૭ સૂર્ય ગ્રહુણુ હાય તે ઉત્કૃષ્ટથી સેલ પ્રહર અને જધન્યથી માર પ્રહર સુધી અસ્વાધ્યાય, ૮ પતન- રાજા, મત્રી, સેનાપતિ, ગ્રામાધિપતિ પ્રમુખનુ મરણ થાય તે અહેરાત્ર સુધી અસ્વાધ્યાય, ૯ રાજવિગ્રહ– રાજા વિગેરેને સમીપમાં સંગ્રામ થતા હોય તે, ૧૦ ઉપાશ્રય અંદર ઔદ્રારિક શરીર પડેલુ હાય તે એકસે હાથની અંદર અવાધ્યાય છે.
૧-૨
' ~ પંચેન્દ્રિય જીવેાની હિંસા ન કરવાવાળાને ફ્રેંસ પ્રકારના સયમ થાય છે. જેમકેશ્રાત્રેન્દ્રિયનુ સુખ નષ્ટ નથી થતુ, શ્રેત્રેન્દ્રિયનું દુ:ખ પ્રાપ્ત નથી થતું યાવ૩-૧૦ સ્પર્શેન્દ્રિયનુ સુખ નષ્ટ નથી થતું, સ્પર્શેન્દ્રિયનુ દુઃખ પ્રાપ્ત નથી થતુ.
ખ– એ પ્રમાણે અસયમ પણ હઁસ પ્રકારના કહેવા જોઇએ.
સૂક્ષ્મ દસ પ્રકારના છે. જેમકે
૧ પ્રાણુસૂક્ષ્મ – કુંથાઆ વિગેરે, ૨ પનક સૂક્ષ્મ-ફૂલણુ આદિ ૩ બીજસૂક્ષ્મ-ડાંગર આદિના અગ્રભાગ, ૪ હરિતમ-સૂક્ષ્મ હરી ઘાસ, ૫ પુષ્પસૃક્ષ્મ- વડ આદિના પુષ્પ, ૬ . અડસૂક્ષ્મ- કીડી આદિના ઈંડા છ લયનસૂક્ષ્મ- કીડી આદિના ઈંડા, ૮ સ્નેહ સૂક્ષ્મ- ઘ્રુઅર આઢિ, ૯ ગણિત સુક્ષ્મ-સૃષુદ્ધિ વડે ગહન ગ[ણત કરવું ૧૦ ભગ સૃક્ષ્મ- સૂક્ષ્મબુદ્ધિથી ગઢન
ભાંગા મનાવવા.
For Personal and Private Use Only
www.jainelibrary.org