________________
દશમું સ્થાન
वण्णपरिणामे, रसपरिणामे, गंधपरिणामे, फासपरिणामे,
अगुरुलहुपरिणामे, सद्दपरिणामे. ૭૨૪ - રવિ સંતવિલણ અસાફg
पण्णते. तं जहाँउक्कावाए, दिसिदाहे, જગ્નિ , निग्याए, जुयए, નવલાસ્ટિૉ, ઘનિવા, મહિયા, रयओग्धाए.
विज्जुए,
૬ રસપરિણામ, ૭ ગંધપરિણામ, ૮ સ્પર્શ પરિણામ, ૯ અગુરુલઘુ પરિણામ, ૧૦
શબ્દપરિણામ. ક. આકાશસંબંધી અરવાધ્યાય દસ પ્રકારના
છે. જેમકે૧ ઉલ્કાપાત- આકાશથી પ્રકાશપુંજનું પડવું.
તે પડતાં એક પ્રહર સુધી અસ્વાધ્યાય ૨ દિશાદાહ- મહાનગરના દાહસમાન
આકાશમાં પ્રકાશ દેખાય, તેમાં એક પ્રહર
સુધી અસ્વાધ્યાય. ૩ ગર્જના– આકાશમાં અકાલે ગર્જના થાય
તો બે પ્રહર સુધી અસ્વાધ્યાય. ૪ વિદ્યુત- અકાલે વીજબી થાય તો એક
પ્રહર સુધી અસ્વાધ્યાય. ૫ નિર્ધાત – આકાશમાં વ્યંતરાદિ દેવે વડે
કરાયેલ મહાનિ અથવા ભૂમિકંપાદિ થાય તે તેમાં આઠ પ્રહર સુધી અસ્વાધ્યાય. જયગ- સંધ્યા અને ચંદ્રપ્રભાનું મળવું અર્થાત શુકલ પક્ષના પડવાથી ત્રીજ સુધી પ્રતિક્રમણ બાદ એક પ્રહર સુધી કાલિક
સૂત્રને અસ્વાધ્યાય. ૭ પક્ષાદીપ્ત- આકાશમાં યક્ષના પ્રભાવથી
જાજવલ્યમાન અગ્નિ દેખાય, તેમાં સ્વાધ્યાય ન કરવો - કરવાથી શુદ્ર દેવને ઉપદ્રવ
થાય છે. ૮ ધૂમિકા– ઘુમાડાના જેવી વર્ણવાળા સૂક્ષમ
૯ મિહિકા – શરદ કાલમાં થવા વાળી સૂક્ષ્મ
વર્ષા અર્થાત ઓસ પડવું. ૧૦ રજઘાત્ – સ્વભાવથી ચારે દિશામાં સૂક્ષ્મ
રજની વૃષ્ટિ જ્યાંસુધી થાય છે. ત્યાં સુધી અસ્વાધ્યાય હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org