SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ દશમું સ્થાન वण्णपरिणामे, रसपरिणामे, गंधपरिणामे, फासपरिणामे, अगुरुलहुपरिणामे, सद्दपरिणामे. ૭૨૪ - રવિ સંતવિલણ અસાફg पण्णते. तं जहाँउक्कावाए, दिसिदाहे, જગ્નિ , निग्याए, जुयए, નવલાસ્ટિૉ, ઘનિવા, મહિયા, रयओग्धाए. विज्जुए, ૬ રસપરિણામ, ૭ ગંધપરિણામ, ૮ સ્પર્શ પરિણામ, ૯ અગુરુલઘુ પરિણામ, ૧૦ શબ્દપરિણામ. ક. આકાશસંબંધી અરવાધ્યાય દસ પ્રકારના છે. જેમકે૧ ઉલ્કાપાત- આકાશથી પ્રકાશપુંજનું પડવું. તે પડતાં એક પ્રહર સુધી અસ્વાધ્યાય ૨ દિશાદાહ- મહાનગરના દાહસમાન આકાશમાં પ્રકાશ દેખાય, તેમાં એક પ્રહર સુધી અસ્વાધ્યાય. ૩ ગર્જના– આકાશમાં અકાલે ગર્જના થાય તો બે પ્રહર સુધી અસ્વાધ્યાય. ૪ વિદ્યુત- અકાલે વીજબી થાય તો એક પ્રહર સુધી અસ્વાધ્યાય. ૫ નિર્ધાત – આકાશમાં વ્યંતરાદિ દેવે વડે કરાયેલ મહાનિ અથવા ભૂમિકંપાદિ થાય તે તેમાં આઠ પ્રહર સુધી અસ્વાધ્યાય. જયગ- સંધ્યા અને ચંદ્રપ્રભાનું મળવું અર્થાત શુકલ પક્ષના પડવાથી ત્રીજ સુધી પ્રતિક્રમણ બાદ એક પ્રહર સુધી કાલિક સૂત્રને અસ્વાધ્યાય. ૭ પક્ષાદીપ્ત- આકાશમાં યક્ષના પ્રભાવથી જાજવલ્યમાન અગ્નિ દેખાય, તેમાં સ્વાધ્યાય ન કરવો - કરવાથી શુદ્ર દેવને ઉપદ્રવ થાય છે. ૮ ધૂમિકા– ઘુમાડાના જેવી વર્ણવાળા સૂક્ષમ ૯ મિહિકા – શરદ કાલમાં થવા વાળી સૂક્ષ્મ વર્ષા અર્થાત ઓસ પડવું. ૧૦ રજઘાત્ – સ્વભાવથી ચારે દિશામાં સૂક્ષ્મ રજની વૃષ્ટિ જ્યાંસુધી થાય છે. ત્યાં સુધી અસ્વાધ્યાય હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy