________________
દશમું રથાન
૭૨૦ વર્નાહ કાદુ મરુતીતિ શંfમMા. દસ કારણોથી મનુષ્યને અભિમાન ઉત્પન્ન तं जहा
થાય છે, જેમક– जाइमएण वा --जाव-- इस्सरियमएण
૧ જાતિમાંથી, ૨ – ૭ કુલમદથી–ચાવતું, ૮
ઐશ્વર્યના મદથી ૯ નાગકુમાર દેવ અથવા વા,
સુવર્ણકુમાર દે મારી પાસે શીધ્ર આવે नाग सुवण्णा वा मे अंतियं हवागच्छंति,
છે એ પ્રકારના મદથી, ૧૦ પાકૃત (સામાન્ય) पुरिसधन्माओ वा मे उत्तरिए अहोहिए
પુરૂષને થાય તે કરતાં વધારે શ્રેષ્ઠ नाण-दंसणे समुण्पण्णे.
અવધિજ્ઞાન અને અવધિદર્શન મને ઉત્પન્ન
થયેલ છે, એ પ્રકારના મદથી. ૭૨૨ - વિફા સમાણી gowાત્તા. તં ન- ક સમાધિ દસ પ્રકારની છે, જેમકે
Tiાવાય વેરળે –-નra-- વરિng- ૧ પ્રાણાતિપાતથી વિરત થવું, ૨ મૃષાવેરમને,
વાદથી વિરત થવું, ૩ અદત્તાદાનથી રુરિયન –-નાä-- ૩ વાર-વાતવળ- વિરત થવું, ૪ મિથુનથી વિરત થવું. -=-fસઘા-gfઠાવળિથાનિ.
૫ પરિગ્રડથી વિરત થવું, ૬ ઇયોસમિતિ, ૭ ભાષા સમિતિ, ૮ એષણા સમિતિ. ૯ આદાન-ભંડમાત્ર-નિક્ષેપણા સમિતિ, ૧૦ ૧૦ ઉચ્ચાર – પ્રશ્રવણ-શ્લેષ્મ- સિંઘાણ
-પરિસ્થાનિક સમિતિ. - સવર્ણા મસાણી ઘouત્તા.સં નહીં- અસમાધિ દસ પ્રકારની છે, જેમકે– पाणाइवाए --जाव-- उच्चार-पासवण- ૧-૫ પ્રાણાતિપાત-ચાવતુ-પરિગ્રહ, -૧૦ खेल-सिंधाणग-परिट्ठावणिया असमिई. ઈર્યા અસમિતિ-વાવ-ઉચ્ચાર-પ્રશ્રવણ
શ્લેષ્મ-સિંઘાણપરિસ્થાનિકા -- અસમિતિ. ૭૧૨ - વસવા ઘાવ ના પwordો. તે - ક પ્રવજ્યા દસ પ્રકારની છે, જેમકેगाहा-छंदा रोसा परिजुण्णा सुविणा
૧ છંદા-પિતાની ઈચ્છાથી દીક્ષા લેવાય છે पडिस्सुया चेव ।
તે ગોવિંદ વાચકની જેમ. ૨ રોષા-શિવભૂતિ સમાન રાષથી લેવાતી દીક્ષા ૩ પરિજીણુ. કઠિયારાની સમાન દરિદ્રતાના
કારણ લેવાતી દીક્ષા. ૪ સ્વપ્ના-પુષ્પચૂલાની જેમ સ્વપ્નદર્શનથી
દિક્ષા લેય અથવા સ્વપ્નમાં દીક્ષા લેવાથી
દિક્ષા લેય. ૫ પ્રતિશ્રુતા –ધન્નાજીની જેમ પ્રતિજ્ઞા લેવાથી
દીક્ષા લેય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org