________________
સ્થાનાંગ સૂત્ર
માં ૪ i મારા-૩વન્નાથા ઉતરછે છે મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને
ગંધનું આ પુરૂષે અપડરણ કર્યું હતું,
કરે છે અને કરશે. એમ ચિંતન કરવાથી. ૮ અમનોજ્ઞ શબ્દ યાવતુ ગંધ આપ્યું હતું,
આપે છે અથવા આપશે એમ ચિંતન કરવાથી. આ પુરૂષે મારા મનોજ્ઞ શબ્દ-ચાવતુ-ગંધનું અપહરણ કર્યું, કરે છે અથવા કરશે તથા આ પુરૂષે અમનેરૂ - શબ્દ- યાવત્ ગ ધ આપ્યું; આપે છે અને આપશે, એમ
ચિંતન કરવાથી. ७०९ दसविहे संजमे पण्णत्ते. तं जहा
ક- સંયમ દશ પ્રકારનો કહેલ છે, જેમકેપુવા સંમે-વાવવારસફુક્કા- ૧-૫ પૃથ્વીકાયિક જીવને સંયમ યાવતું સંખે, વેવિય-નાને, તૈત્તિર-સંગમે.
વનસ્પતિકાયિક જીવોનો સંયમ, ૬ બેઈન્દ્રિય રવિ-સંગ, ઊંચ-સંગરે,
જેને સંયમ, ૭ તેઈન્દ્રિય જીવોનો
સંયમ. ૮ ચઉદ્રિય જીવોનો સંયમ, ૯ अजीवकाय-संजमे.
પંચેન્દ્રિજીને સંયમ, ૧૦ અછવકાય
સંયમ. दसविहे असंजमे पण्णत्ते. तं जहा
ખ- અસંયમ દશ પ્રકાર છે, જેમકે– पुढविकाइय- असंजमे -जाव
૧-૫ પૃથ્વીકાયિક જેને અસંયમ-થાવત્ - अजीवकाय-असंजमे.
વનસ્પતિકાયિક જીવેનો અસંયમ દ-૯ બેઈન્દ્રિય અને અસંયમ–ચાવતું , પંચે ન્દ્રિય જીને અસંયમ, ૧૦ અજીવ
કાય અસંયમ. दसविहे संवरे पण्णत्ते. तं जहा
- સવંર દશ પ્રકારનો છે, જેમકે – સોડુંઢિયસંવરે –-નવ–- વાસંવરે, ૧-૫ શ્રેગેન્દ્રિ સંવર-ચાવ-સ્પર્શેન્દ્રિય સંવર, मणसंवरे, वयसंवरे, कायसंवरे,
૬ મનસંવર, ૭ વચનસંવર, ૮કાયસંવર, उवगरणसंवरे, सूईकुसग्गसंवरे.
૯ ઉપકરણ સંવર, ૧૦ સૂચીકુશાગ્રસંવર (નાનામાં નાની વસ્તુને પણ સંવર કરીને
રાખવું.) दसविहे असंवरे पण्णत्ते. तं जहा- ઘ- અસંવર દશ પ્રકારના છે, જેમકે– સોડુંઢિયસંવરે, –-Ta—
૧-૫ શ્રેત્રેન્દ્રિય–અવરથાવત્ સ્પર્શેન્દ્રિયसूईकुसग्गअसंवरे.
અસંવર, ૬ મન-અસંવર, ૭ વચનઅસ વર, ૮ કાય-અસંવર, ૯ ઉપકરણ અસંવર, ૧૦ સૂચીકુશાગ્ર અસંવર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org