________________
નવમું સ્થાન
નો પુરવવં પુatઝયં સમરત્તા મવ૬, नो सद्दाणुवाई, नो रूवाणुवाई, नो सिलोगाणुवाई, नो सायासुक्खपडिबद्धे यावि भवइ.
૫ દુધ દહીં આદિ વિકારવર્ધક રસનું આવા
દન ન કરવું જોઈએ. ૬ આહારાદિની અતિમાત્રા ન લેવી જોઈએ. ૭ પૂર્વે અનુભવેલ રતિક્રીડાનું સ્મરણ ન
કરવું જોઈએ.
૮ સ્ત્રીના રાગજનક શબ્દ અને રૂપની તથા
સ્ત્રીની પ્રશંસાને અનુસરે નહિ સાંભળે નહિ. ૯ શારીરિક સુખાદિમાં આસકત થનાર ન
હોય. ખ- બ્રહ્મચર્યની અગુપ્તિ નવ પ્રકારની છે. જેમકે૧ એકાંત શયન અને આશનનું સેવન
(ઉપયોગ) ન કરે પરંતુ સ્ત્રી, પશુ તથા - નપુંસકવડે સેવિત શયનાસનને ઉપયોગ કરે. ૨ સ્ત્રી કથા કહે. ૩ સ્ત્રીના સ્થાનનું સેવન કરે. ૪ સ્ત્રીઓની ઇન્દ્રિયનું દર્શન યાવત્ ધ્યાન કરે. ૫ વિકારવર્ધક આહાર કરે. ૬ આહારાદિ અધિક માત્રામાં સેવન કરે. ૭ પૂર્વાનુભૂત રતિક્રીડાનું સ્મરણ કરે. ૮ સ્ત્રીઓના શબ્દ તથા રૂપની પ્રશંસા કરે. ૯ શારીરિક સુખાદિમાં આસક્ત રહે.
- નવ વંમરગારીયો gumત્તાવો. તે બહાनो विवित्ताई सयणासणाई सेवित्ता भवइइत्थीसंसत्ताई, पसुसंसत्ताई, पंडगसंसत्ताइं. इत्थीणं कहं कहेत्ता भवइ, इत्थीणं ठाणाइं सेवित्ता भवइ, इत्थीणं इंदियाई -जाव-निज्झाइत्ता भवइ, पणीयरसभोई, पाण-भोयणस्स अइमायमाहारए सया भवइ, पुव्वरयं पुव्वकीलियं सरिता भवइ, सद्दाणुवाई, रूवाणुवाई, सिलोगा
णुवाई, सायासुक्खपडिबद्धे यावि भवइ.२ ६६४ अभिणंदणाओ णं अरहाओ सुमइ अरहा
नहिं सागरोवमकोड़ी-सयसहस्सेहि
विइक्कतेहि समुप्पण्णे. ६६५ नव सम्भावपयत्था पण्णत्ता. तं जहा
जीवा, अजीवा, पुण्णं, વાવો, આવો, સંવરો,
નિક્કર વંઘો, મોવણો. ૬૬૬ - નવવિહા સંસારસમાવઇrrr નવા guત્તા. તે ના-પૂઢવિયા - નાવ –
पंचिदियत्ति.
અભિનંદન અરહંત પછી સુમતિનાથ અરહંત નવ લાખ કેડ સાગર પછી ઉત્પન્ન થયા હતા. શાશ્વત પદાર્થ નવ છે. જેમકે– ૧ જીવ, ૨ અજીવ, ૩ પુણ્ય, ૪ પાપ, ૫ આશ્રવ, ૬ સંવર, ૭ નિર્જરા, ૮ બંધ, ૯ મે ક્ષ.
ક– સંસારી જી ની પ્રકારના છે. જેમકે –
૧૫ પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાય, ૬-૯ બેઈન્દ્રિય યાવત પંચેનિદ્રય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org