________________
સ્થાનાંગ સૂત્ર
૩૯૫
નવમું સ્થાન
६६१ नहि ठाणेहि समणे निग्गंथे संभोइयं
विसंभोइयं करेमाणे नाइक्कमइ. तं जहाआयरिय-पडिणीयं, उवज्झाय-पडिणीयं, શેર-ફિળીયું,
-ળિો , गण पड़िणीयं, સિંધ-વિજોય, ના-ળિયું, दसण-पडिणीयं,
चरित्त-पड़िणीयं. ६६२ नव बंभचेरा पण्णत्ता. तं जहा
सत्थपरिण्णा -जाव- महापरिण्णा.
નવકારથી સાંગિક શ્રમણ નિર્ચ થાને વિસંગી કરવામાં આવે તે ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ થતું નથી તે આ પ્રમાણે ૧ આચાર્યના પ્રત્યેનીકને, ૨ ઉપાધ્યાયના પ્રત્યેનીકને ૩ સ્થવિરેના પ્રત્યેનીકને, ૪ કુલના પ્રત્યેનીકને ૫ ગણના પ્રત્યેનીકને ૬ સંઘના પ્રત્યેનીકને ૭ જ્ઞાનના પ્રત્યનીકને ૮ દર્શનના પ્રત્યેનીકને ૯ ચારિત્રના પ્રત્યેનીકને.
६६३ क- नव बंभचेरगुत्तीओ पण्णत्ताओ.
तं जहाविवित्ताई सयणासणाई सेवित्ता भवइनो इत्थिसंसत्ताइं नो पसुसंसत्ताई, नो पंडगसंसत्ताई. नो इत्थीणं कहं कहेत्ता भवइ, नो इत्थीटाणाइं सेवित्ता भवइ, नो इत्थीणं इंदियाई मणोहराई मणोरमाइं आलोइत्ता निज्झाइत्ता भवइ, नो पणीयरसभोई, નો જાન-મોયણ સરૂમાં માણારણ જવ,
બ્રહ્મચર્ય (આચારંગ પ્રથમ શ્રુતસ્કંધ)ના નવ અધ્યયને છે જેમકે ૧ શસ્ત્રપરિજ્ઞા ૨ લેડવિજ્ય ૩ શીતે ઘણય ૪ સમ્યકત્વ ૫ કસાર ૬ ધૂત ૭
વિમક્ષ ૮ ઉપઘાન શ્રત ૯ મહાપરિજ્ઞા. ક- બ્રહ્મચર્યની ગુતિ (વાડ-રક્ષા) નવ પ્રકા
રની છે. જેમકે– ૧ એકાંત (પૃથફ) શયન અને આસનનું સેવન કરવું જોઈએ પરંતુ સ્ત્રી, પશુ, અને નપુંસકના સંસર્ગવાળા શયનાશયનનું સેવન
ન કરવું જોઈએ. ૨ સ્ત્રીકથા ન કરવી જોઈએ. એટલે સ્ત્રીની
જાતિ રૂપ વિગેરેની વાત ન કરે. ૩ સ્ત્રીના સ્થાનને સેવનાર ન હોય અર્થાત
જે આસન પર સ્ત્રી બેઠી હોય તે આસન પર બે ઘડી સુધી બેસે નહિ સ્ત્રીની મનહર ઈન્દ્રિઓનું દર્શન અને ધ્યાન ન કરવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org