________________
૩૯૨
આઠમું સ્થાન
साहम्मियाणमधिकरणंसि उप्पण्णंसि तत्थ अनिस्सितोवस्सिओ अपक्खग्गाही मज्झत्थ भावभूए कहंणु साहम्मिया। अप्पसहा अप्पझंझा अप्पतुमंतुमा उवसामणयाए अब्भुटेयव्वं भवइ.
६५० महासुक्क-सहस्सारेसु णं कप्पेसु विमाणा
अट्ठ जोयणसयाई उड्डे उच्चत्तेणं पण्णत्ता. ६५१ अरहओ णं अरि नेमिस्स अट्ठसया
वादीणं सदेवमणुयासुराए परिसाए वादे अपराजियाणं उक्कोसिया वादिसंपया
हुत्था . ६५२ अट्ठसामइए केवलिसमुग्धाए पण्णत्ते.
पढमे समए दंडं करेइ, बीए समए कवाई करेइ, तइए समए मंथाणं करेइ, चउत्थे समए लोगं पुरेइ, पंचमे समए लोगं पड़िसाहरइ, छट्टे समए मंथं पड़िसाहरइ, सत्तमे समए कवाडं पड़िसाहरइ, अटेमे समए दंडं पड़िसाहरइ.
૭ ગ્લાનની ગ્લાનિ રહિત સેવા કરવાને માટે
તત્પર રહેવું જોઈએ. ૮ સાધમિકમાં કલહ ઉત્પન્ન થવા પર રાગદ્વેષ રહિત થઈ પક્ષ ગ્રહણ કર્યાવિના મધ્યસ્થ ભાવથી સાધર્મિકોને બોલચાલ, કલહ અને તું તું હું હું ને શાંત કરવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. મહાશુક અને સહસ્ત્રારકપમાં વિમાન આઠસો યેજનના ઊંચા છે. ભગવાન્ અરિષ્ટ નેમિની આઠસો એંસી વાદી મુનિઓની સંપદા હતી, જે દેવ મનુષ્ય અને અસુરોની પર્ષદામાં કેઈથી પરાજીત થઈ શકતા ન હતા. કેવળ સમુદઘાત આઠ સમય હોય છે,
તે આ પ્રમાણે ૧ પ્રથમ સમયમાં સ્વેદ પ્રમાણ પહેળો
અને ચૌદ રાજ (લેક) પ્રમાણ ઊંચ-નીચે દંડ કરાય છે. ૨ બીજા સમયમાં પૂર્વ અને પશ્ચિમમાં
કાન્ત સુધી કપાટ કરાય છે. ૩ ત્રીજા સમયમાં દક્ષિણ અને ઉત્તરમાં
લેકાંત સુધી મંથાન કરાય છે. ૪ ચોથા સમયમાં રિકત સ્થાનોની પૂર્તિ
કરીને લેકને પૂરિત કરાય છે. ૫ પાંચમાં સમયમાં આંતરાનો સંહાર કરાય છે. ૬ છ સમયમાં મંથાનનું સંહરણ કરાય છે. ૭ સાતમા સમયમાં કપાટનું સંહરણ કરાય છે. ૮ આઠમાં સમયમાં દંડનું સંહરણ કરાય જાય છે અને પૂર્વવત્ શરીર થઈ જાય છે. ભગવાન મહાવીરને ઉત્કૃષ્ટ ૮૦૦ એવા શિષ્ય હતા જેની કલ્યાણકારી અનુત્તરોપપાતિક દેવગતિ યાવત ભવિષ્યમાં (ભદ્ર) મેક્ષ ગતિ નિશ્ચિત છે.
६५३ समणस्प्त णं भगवओ महावीरस्स अट।
सया अणुत्तरोववाइयाणं गइकल्लाणाणं -जाव- आगमेसिभद्धाणं उक्कोसिया अणुत्तरोववाइयसंपया हुत्था.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org