________________
સ્થાનાંગ સૂત્ર
૩૫૭
ક– નંદીશ્વર દ્વીપની અંદર સાત દ્વીપ આવી
જાય છે. જેમકે૧ જંબુદ્વીપ, ૨ ઘાતકીખંડ દ્વીપ, ૩ પુષ્કર વરદ્વીપ, ૪ વરૂણવરદ્વીપ પક્ષીરવર દ્વીપ ૬ ધૃતવર દ્વીપ, ૭ ક્ષેદવર દ્વીપ.
૧૮૦. વા- નંહિતાવરણ માં સંતો સત્ત
दीवा पण्णत्ता. तं जहाजंबुद्दीवे दीवे, धायइसंडे दीवे, पोक्खरवरे, वरुणवरे, खीरवरे, ઘયવરે, खोयवरे. ૯- તંરિવરફ્ર નં રીવર્ડ્સ સંતો સત્ત समुद्दा पण्णत्ता. तं जहाવળ, कालोए, पुक्खरोदे, वरुणोए,
ખ– નંદીશ્વર દ્વીપની અન્દરમાં સાત સમુદ્રો છે.
જેમકે – ૧ લવણ સમુદ્ર, ૨ કાલેદ સમુદ્ર, ૩ પુષ્કરદ સમુદ્ર ૪ કરુણે સમુદ્ર, ૫ ખીરે સમુદ્ર ૬ શૃંદ સમુદ્ર, ૭ ક્ષીદેદ
સમુદ્ર
खीरोए, ઘો,
खोओए. २ ५८१ सत्त सेढीओ पण्णत्ताओ. तं जहा
उज्जुआयया, एगओवंका, दुहओवंका, एगओखुहा, दुहओखुहा, चक्कवाला, अद्धचक्कवाला.
- સાત પ્રકારની શ્રેણીઓ (પંકિતઓ) કહેલી
છે. જેમકે૧ જુઆયતા (સરલ લાંબી) ૨ એકતઃ વકા (એકબાજૂથી વક) ૩ દ્વિઘાવકા (બને બાજુથી વક) ૪ એકતઃ બા (જે શ્રેણીમાં એક બાજુ ત્રસનાડીથી બહારને આકાશ હોય ૫ દ્વિઘા બા (જે શ્રેણીમાં બન્ને બાજુ ત્રસનાડીથી બહાર આકાશ હાય. ૬ ચક્રવાલા (ચક્ર સમાન ગોલ),
૭ અર્ધચકવાળા (અર્ધગોળાકાર). ક- અમર અસુરેન્દ્ર અસુરરાજની સાત
સેનાઓ છે અને સાત સેનાપતિઓ છે. જેમકે
૧૮૨ - મરણ મgaહત કુરકુમાર-
रणो सत्त अणिया सत्त अणियाहिवई पण्णत्ता. तं जहा
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org