________________
૩૩૪
gવના- “જીવા રેવ મનીવા જેવ” जे ते एवमाहंसु सिच्छं ते एवमाहंसु. तस्स णं इमे चत्तारि जीवनिकाया णो सम्ममुवगया भवंति, तं जहापुढविकाइया, आउकाइया, तेउकाइया, वाउकाइया, इच्चेएहि चहि जीवनिकाएहि मिच्छादंडं पवत्तेइ. इइ सत्तमे विभंगणाणे.
५४३ सत्तविहे जोणिसंगहे पण्णत्ते, तं जहा
સંડ્યા, પોયથા, जराउया, સયાં, संसेइमा, सम्मुच्छिमा, उब्भिया. अंडया सत्त गइया सत्त आगइया पण्णत्ता તં ગણાअंडए अंडएसु उववज्जमाणे अंडरहितो वा, पोयरहितो वा-जाव-उभिएहितो वा उववज्जेज्जा. से चेव णं से अंडए अंडयत्तं विप्पजहमाणे अंडयत्ताए वा, पोययाए वा –નાવ– કમિટરાણ વા જ છેના. पोयया सत्त गइया सत्त आगइया. एवं चेव सत्तण्हवि गइरागइ भाणियव्वा -जाव- उभियत्ति. २
સાતમું સ્થાન તેને એમ લાગે છે કે મને જ અતિશય વાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી તે એમ માનવા લાગે છે કે “લાકમાં જે કંઈ છે તે બધું જીવ જ છે, જે લોકે લેકમાં જીવ અને અજીવ બંને માને છે, તે મિથ્યાવાદી છે. આ સાતમું વિર્ભાગજ્ઞાન થયું. એવા વિભંગ જ્ઞાનીને પૃથ્વીકાયિક, અપકાયિક તેજસ્કાચિક અને વાયુકાયિક જીવનું સમ્યગ જ્ઞાન થતું નથી. તેથી તે તે વિષયમાં મિથ્યાદંડને પ્રયોગ કરે છે. ક- નિસંગ્રહ સાત પ્રકારના છે. જેમકે૧- અંડજ – પક્ષી, માછલીઓ, સર્પ ઇત્યાદિ
ઈડાથી ઉત્પન્ન થવાવાળા. ૨- પિતજ – હાથી, વાગુલ આદિ ચામડી વડે
વીંટળાઈને ઉત્પન્ન થવાવાળા. ૩- જરાયુજ – મનુષ્ય, ગાય, આદિ જરની
સાથે ઉત્પન્ન થવાવાળા. ૪– રસજ – રસમાં ઉત્પન્ન થવાવાળા. ૫- સંસ્વેદજ – પરસેવાથી ઉત્પન્ન થવાવાળા. - સંમૂચ્છિમ – માતા-પિતાના સંગ વિના
ઉપનન થવાવાળા જીવ. ૭– ઉભિજ – પૃથ્વીનું ભેદન કરી ઉત્પન્ન
થવાવાળા જીવ ખંજનક આદિ. ખ– અંજની ગતિ અને આગતિ સાત પ્રકારની
હોય છે. એટલે અંડજ જીવ યાવત્ ઉદ્ભિજમાંથી કઈમાં પણ ગતિ અને આગતિ કરી શકે છે. એ પ્રમાણે પિતજ યાવત્ ઉભિજ બધા
જાની (સાતેની) ગતિ અને આગતિ જાણવી. ગ– અંડજ જે અંડમાં આવીને ઉત્પન્ન
થાય છે. તે અંડજે પિતજે યાવત ઉદભિજેથી આવીને ઉત્પન્ન થાય છે. ઘ– એ પ્રમાણે અંડજ અંડજ પણાને છેડીને
અંડજ પોતજ યાવત ઉભિજ જીવનને પ્રાપ્ત થઈ શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org