SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ૩૨૫ fમજ્ઞાળિયાકારો નોધમાર ૪ તિતિનિક-ઈષ્ટ વસ્તુના અલાભથી ખેદ કરનાર એષણ પ્રધાન બેચરીને ઘાતક पलिमंथू. થાય છે અર્થાત તે એષણને અશુદ્ધ सव्वत्थ भगवया अणियाणया पसत्था. બનાવી દે છે. ૫ ઈચ્છાજિક-અતિલોભ કરનાર મુકિત માર્ગનો વિઘાતક થાય છે. ૬ મિથ્યા નિદાન કરણ -લોભથી નિદાન કરનાર મેક્ષ માગને વિઘાતક થાય છે. (કેમકે) નિદાન એટલે ફલેચ્છા ન કરવી એ જ ભગવાને પ્રશસ્ત કહેલ છે. ५३० छव्विहा कप्पट्टिई पण्णत्ता. तं जहा- કલ્પસ્થિતિ (સાધુના આચારની મર્યાદા) सामाइयकप्प'?ई, છ પ્રકારે કહેલી છે. જેમકે - छेओवट्ठावणियकप्पट्टिई, ૧ સામાયિક કપસ્થિતિ શાંતર પિંડ निविसमाणकप्पढिई, વિગેરે ન લેવારૂપ ચાર અવસ્થિત ક૯૫ निम्विकप्पट्टिई, લક્ષણ મર્યાદા તે સામાયિક કલ્પસ્થિતિ ૨ છે પસ્થાપનિક ઉપસ્થિતિ-શક્ષકાલ પૂર્ણ जिणकप्पट्टिई. થવા પર પંચ મહાવ્ર ધારણ કરવાની विरकप्पट्टिई, મચોદા. ૩ નિર્વિશમાન -કલપસ્થિતિ-પરિહારિક તપ સ્વીકાર કરનારની મર્યાદા. ૪ નિર્વિષ્ટકપસ્થિતિ-પરિહારિક તપ પૂર્ણ કરનારની મર્યાદા. ૫ જિન કહ૫ સ્થિતિ-જિન કલ્પની મર્યાદા. ૬ વિર ક૫સ્થિતિ-સ્થવિરકલપની મર્યાદા. કરૂ? - તમને મrā મહાવીરે છi માં ક- શ્રમણ ભગવાન મહાવીર નિર્જલ છઠ્ઠ अपाणएणं मुंडे -जाव- पव्वइए. ભકત (બે ઉપવાસ) કરીને મુંડિત યાવત પ્રત્રજિત થયા હતા. - સાધારણ નું માવો મહાવીરરત ખ– શ્રમણ ભગવાન મહાવીરને જ્યારે કેવલ छट्ठणं भत्तेणं अपाणएणं अणंते अणुत्तरे જ્ઞાન ઉત્પન્ન થયું હતું તે સમયે નિર્જલ -વાવ- સમુદgoo. ચૌવિહાર છ{ભકત હતો. - સમળે માવં મારે છ જ મi ગ– શ્રમણ ભગવાન મહાવીર જ્યારે સિદ્ધ अपाणएणं सिद्धे -जाव- सव्वदुक्ख- યાવત્ સર્વ દુઃખથી મુકત થયા તે સમયે प्पहीणे. ३ ચૌવિહાર છઠ્ઠભકત હતો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy