________________
સ્થાનાંગ સુત્ર
૩૨૩
५२४ क--छ ओमरत्ता पण्णत्ता. तं जहा
तइए पव्वे, सत्तमे पव्वे, एक्कारसमे पव्वे, पण्णरसमे पव्वे, एगणवीसइमे पव्वे, तेवीसइमे पव्वे.
ख- छ अइरत्ता पण्णत्ता. तं जहाचउत्थे पव्वे, अट्टमे पव्वे, दुवालसमे पव्वे, सोलसमे पव्वे, वीसइमे पव्वे, चउवीसइमे पव्वे, २
ક- છ પર્વ દિક્ષક્ષયવાળા છે એટલે આ પવેમાં
દિનમાન ઓછો થાય છે. જેમકે૧ તૃતીય પર્વ-અષાઢ કૃષ્ણ પક્ષ. ૨ સપ્તમ પર્વ-ભદ્રાપદ કૃષ્ણ પક્ષ. ૩ અગ્યારમું પર્વ-કાર્તિક કૃષ્ણ પક્ષ. ૪ પંદરમું પર્વ-પષ કૃષ્ણ પક્ષ. ૫ ઓગણીસમું પવ–ફાગણ કૃષ્ણ પક્ષ. ૬ તેત્રીસમું પર્વ-વૈશાખ કૃષ્ણ પક્ષ. ખ– છ પર્વ દિવસની વૃદ્ધિવાળા છે. જેમકે૧ ચોથું પર્વ-અષાઢ શુકલ પક્ષ, ૨ આઠમું પર્વભાદ્રપદ શુકલ પક્ષ. ૩ બારમું પર્વ-કાર્તિક શુકલ પક્ષ. ૪ સેલમું પર્વ-પષ શુકલ પક્ષ. ૫ વીસમું પર્વ-ફાગણ શુકલ પક્ષ. ૬ ગ્રેવીસમું પર્વ-વૈશાખ શુકલ પક્ષ.
આભિનિબેધિક– મતિજ્ઞાનનો અથવગ્રહ છ પ્રકારે કહેલ છે. જેમકે૧-૬ દ્રિય અર્થાવગ્રહ યાવતુ ને ઈન્દ્રિય અર્થાવગ્રડ.
અવધિજ્ઞાન છ પ્રકારે કહેવું છે૧. આનુગામિક મનુષ્યની સાથે જેમ મનુષ્યની
આંખે ચાલે છે તે પ્રમાણે જે અવધિજ્ઞાન અવધિજ્ઞાનીની સાથે ચાલે. અનાનુગામિક- જે અવધિજ્ઞાન દીપકની
જેમ અવધિજ્ઞાનીની સાથે નથી ચાલતું. ૩ વર્ધમાન–જે અવધિજ્ઞાન પ્રતિ સમય વધતું
રહે છે. કે હીયમાન–જે અવધિજ્ઞાન પ્રતિ સમય ક્ષીણ
થતું જાય છે. ૫ પ્રતિપાતિ-જે અવધિજ્ઞાન વધારેમાં વધારે
પૂર્ણ લેક સુધી જેઈને પછી નષ્ટ થઈ
५२५ आभिणिबोहियणाणस्स णं छविहे __ अत्थोग्गहे पण्णत्तेतं जहासोइंदियत्थोग्गहे -जाव- नोइंदियत्थो
હે. ५२६ छविहे ओहिणाणे पण्णत्ते. तं जहा
आणुगामिए, अणाणुगामिए, वड्ढमाणए, हीयमाणए, पड़िवाई, अपडिवाई.
જાય છે.
૬ અપ્રતિપાતિ જે અવધિજ્ઞાન ઉત્પન્ન થઈને
નષ્ટ ન થાય. પૂર્ણ લેકને જોઈને પછી અલકના એક પ્રદેશને જોવાની શકિતવાળું અવધિજ્ઞાન અપ્રતિપત્તિ હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org