SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ છઠ્ઠા સ્થાન ર- છવિ હૃહમ પvળત્તા. તં ના- ખ ઈહા-વિચારણા તરૂપમતિ છ પ્રકારે खिप्पमीहइ-जाव-असंदिद्धमीहइ. કહેલ છે, જેમ કેક્ષિપ્રઈહામતિ-શિધ્ર વિચાર કરવાવાળી મતિયાવતું સંદેહ રહિત વિચાર કરવા વાળી મતિ. જ- છરિવા વાઘમ ઘviા. જ્ઞa- ગ– અવાય-નિર્ણયરૂપ મતિ છ પ્રકારે કહેલી खिप्पमवेइ-जाव-असंदिद्धमवेइ. છે. જેમ કે– ૧૬ શીધ્ર નિશ્ચય કરવાવાળી મતિયાવત સંદેહ નિશ્ચય કરવાવાળી મતિ. ઘ- છવિઠ્ઠા ઘારના પત્તા . તં નહ- ઘ- ધારણ-સ્મરણ રાખવારૂપ મતિ છ પ્રકારે बहुं धारेइ, बहुविहं धारइ, કહેલી છે. જેમ કે – पोराणं धारेइ, दुद्धरं धारेइ, ૧ બહુધારણુ-બહુ ધારણ કરવાવાળી મતિ. अणिस्सियं धारेइ, असंदिद्धं धारेइ. ४ ૨ બહુવિધ ધારણ– અનેક પ્રકારથી ધારણ કરવાવાળી મતિ. ૩ પુરાણુધારણું-પુરાણ (જુના)ને ધારણ કરવાવાળી મતિ. ૪ દુઘરધારણુગહન વિષયને ધારણ કરવા વાળી મતિ. ૫ અનિશ્ચિત ધારણ-વજા આદિ ચિન્હો વિના ધારણ કરવા વાળી મતિ. ૬ અસંદિગ્ધ ધારણુ-સંશય વિના ધારણ કરવાવાળી મતિ. ૫૨૨ - છવિશે વારિત guત્તે તે નઠ્ઠા- ક- બાહ્યતા છ પ્રકારના છે. જેમ કે– अणसणं, ओमोयरिया, ૧ અનશન-આહારનો ત્યાગ ઇત્વરિક-એક ઉપવાસથી લઈ છ માસ સુધી અને भिक्खायरिया, रसपरिच्चाए, જીવનના અંતિમ સમયે યાવત્ જીવન कायकिलेसो, पडिसंलोणया, આહારને ત્યાગ. ૨ ઉોદરિકા-એક કવલ આદિ ન્યૂન આહાર ગ્રહણ કરવું. ૩ ભિક્ષાચર્ચા-વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરીને આહારદિ ગ્રહણ કરવા. ૪ રસપરિત્યાગ–ક્ષીર આદિ રસને ત્યાગ કરવો. ૫ કાયકલેશ- એનેક પ્રકારના આસન કરવા આદિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy