________________
૩૧૬
છઠ્ઠા સ્થાન ર- છવિ હૃહમ પvળત્તા. તં ના- ખ ઈહા-વિચારણા તરૂપમતિ છ પ્રકારે खिप्पमीहइ-जाव-असंदिद्धमीहइ.
કહેલ છે, જેમ કેક્ષિપ્રઈહામતિ-શિધ્ર વિચાર કરવાવાળી મતિયાવતું સંદેહ રહિત વિચાર કરવા
વાળી મતિ. જ- છરિવા વાઘમ ઘviા. જ્ઞa- ગ– અવાય-નિર્ણયરૂપ મતિ છ પ્રકારે કહેલી खिप्पमवेइ-जाव-असंदिद्धमवेइ.
છે. જેમ કે– ૧૬ શીધ્ર નિશ્ચય કરવાવાળી મતિયાવત
સંદેહ નિશ્ચય કરવાવાળી મતિ. ઘ- છવિઠ્ઠા ઘારના પત્તા . તં નહ- ઘ- ધારણ-સ્મરણ રાખવારૂપ મતિ છ પ્રકારે बहुं धारेइ, बहुविहं धारइ,
કહેલી છે. જેમ કે – पोराणं धारेइ, दुद्धरं धारेइ,
૧ બહુધારણુ-બહુ ધારણ કરવાવાળી મતિ. अणिस्सियं धारेइ, असंदिद्धं धारेइ. ४
૨ બહુવિધ ધારણ– અનેક પ્રકારથી ધારણ
કરવાવાળી મતિ. ૩ પુરાણુધારણું-પુરાણ (જુના)ને ધારણ
કરવાવાળી મતિ. ૪ દુઘરધારણુગહન વિષયને ધારણ કરવા
વાળી મતિ. ૫ અનિશ્ચિત ધારણ-વજા આદિ ચિન્હો
વિના ધારણ કરવા વાળી મતિ. ૬ અસંદિગ્ધ ધારણુ-સંશય વિના ધારણ
કરવાવાળી મતિ. ૫૨૨ - છવિશે વારિત guત્તે તે નઠ્ઠા- ક- બાહ્યતા છ પ્રકારના છે. જેમ કે– अणसणं, ओमोयरिया,
૧ અનશન-આહારનો ત્યાગ ઇત્વરિક-એક
ઉપવાસથી લઈ છ માસ સુધી અને भिक्खायरिया, रसपरिच्चाए,
જીવનના અંતિમ સમયે યાવત્ જીવન कायकिलेसो, पडिसंलोणया,
આહારને ત્યાગ. ૨ ઉોદરિકા-એક કવલ આદિ ન્યૂન આહાર
ગ્રહણ કરવું. ૩ ભિક્ષાચર્ચા-વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ
કરીને આહારદિ ગ્રહણ કરવા. ૪ રસપરિત્યાગ–ક્ષીર આદિ રસને ત્યાગ
કરવો. ૫ કાયકલેશ- એનેક પ્રકારના આસન કરવા
આદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org