________________
સ્થાનાંગ સૂત્ર
५०८ कधरणस्स णं नागकुमारिदस्स नागकुमाररण्णो छ अग्गमहिसीओ पण्णत्ताओ.
તું નહાન આાજા-નવધળવિ યા.
લ- भूयानंदस्स णं नागकुमारिदस्स नागकुमाररण्णो छ अग्गमहिसीओ पण्णत्ताओ तं जहा
હવા-નાવ વપમા
ग- जहा धरणस्स तहा सव्वेंस दाहिબિજ઼ાળ-નાવ-ધોક્ષસ.
घ- जहा भूयाणंदस्स तहा सब्वेसि उत्तfરાળ-નાવ-મહાયોસફ્સ. ૪
५०९ धरणस्स णं नागकुमारिदस्स नागकमाररण्णो छ सामाणियसाहस्सीओ पण्णत्ताओ.
एवं भूयाणंदस्स वि-जाव - महाघोसस्स. ५१० क - छव्विहा उग्गहमई पण्णत्ता. तं जहा " fare मोगिoes, बहुमोगिण्हइ, बहुविधमोहि, धुवमोगिण्हद, अणिस्सियोगिहइ, असंदिद्धमोगिण्हइ.
Jain Educationa International
૩૧૫
- ઘરણ નાગેન્દ્રની છ અગ્રમહિષીએ છે જેમકેઆલા, ૨ શુક્ર, ૩ સપ્તેશ, ૪ સૌઢામિની, ૫ ઇન્દ્રા ૬ ઘવિદ્યુતા.
૧
ખભૂતાન નાગકુમારેન્દ્રની છ અગ્રહીએ છે જેમકે—
ગ
ધ
૧ રૂપા, ૨ રૂપાશા, ૩ સુરૂપા, ૪ રૂપવતી, ૫ રૂપકાંતા, ૬ રૂપપ્રભા.
ઘાષ સુધીના દક્ષિણ દિશાના બધા દેવન્દ્રાની અગ્રહિષીઓના નામ ઘરણેન્દ્રની અગ્રમહિષીએ છે. જેમકે
મહાઘેષ સુધી ઉત્તરદેશાના ખધા દેવેન્દ્રની અગ્ર-મહિષીઓના નામ ભૂતાનંદની અગ્રમહિષીઓના નામ સમાન છે. ઘરણુ નાગકુમારેન્દ્રના છ દ્રુશ્ર્વર સામાનિક દેવા હાય છે
એ પ્રમાણે ભૂતાનંદ યાત્ મહાઘાષ નાગકુમારેન્દ્રની છ હજાર સામાનિક દેવે છે.
અવગ્રહમતિ છ પ્રકારની છે. જેમ કે ૧ ક્ષિપ્ર-ક્ષાપશમની નિળતાથી શખ વિગેરેના શબ્દને શીઘ્ર ગ્રણ કરવાવાળી મતિ.
૨ બહુશખ આદિના અનેક પ્રકારના શબ્દોને ગ્રહણ કરનારી મતિ.
૩ બહુવિધ– શબ્દના મધુ આદિ અનેક પર્યાયને અથવા અનેક પ્રકારના શબ્દોને ગહુ કરવ વાળી મતિ.
૪ ધ્રુવ-એકવાર ગ્રહણ કરે? અને સ્થિર રૂપે રાખવાવાળી મિત,
૫ અનિશ્ચિત-ધ્વજાદિ ચિન્હ વિના ગ્રહણુ કરવાવાળી મતિ.
૬ અસંદિગ્ધ-સંશય રહિત ગ્રણ કરવાવાળી મતિ.
For Personal and Private Use Only
www.jainelibrary.org