________________
૩૦૬
४७८ क छ ठाणाई छउमत्थे सव्वभावेणं न जाणइ न पासइ, तं जहाधम्मस्थिकायं. अधम्मत्थिकार्य, आगासं, जीवं असरीरपड़िबद्धं, परमाणुपोग्गलं, सद्दं.
ख- एयाणि चेव उप्पण्ण-नाण- दंसणधरे અરદ્દા નિગે-ખાવ-સન્વમવેનું નાળવુ, પાસરૂં. તું નહીંધમ્મચિાય જ્ઞાવન સદ્. ૨
४७९ छह ठाणेहि सव्वजीवाणं नत्थि ફૂદ્દીફ વા, સુત્તીરૂવા, નસેફવા, વહેરૂ વા, વીરિત્ત્વ વા, પુરસારपरक्कमेइ वा तं जहाजीवं वा अजीवं करणयाए, अजीवं वा जीवं करणयाए, एगसम एणं वा दो भासाओ भासित्तए, सयं कडं वा कम्मं वेएमि वा, मा वा વેર્ણન, परमाणुपोग्गलं छिदित्तए वा भिदित्तए ar अगणिकाएण वा समोदहितए. बहिया वा लोगंता गमणयाए.
४८० छज्जीवनिकाया पण्णत्ता. तं जहापुढविकाइया --નાવ- તમાડ્યા.
Jain Educationa International
છઠ્ઠા સ્થાન આપતા થકા ૬ ગૃહસ્થના અભાવમાં સાધુએ સ્વયં તેને પરઠવવા માટે મૌન પણે જતા થકા. આ છ કારણેાથી આજ્ઞા ઉલ્લંઘે નહિ.
૩- છ સ્થાનકાને છદ્મસ્થ પૂર્ણ રૂપથી જાણતા નથી અને દેખતે નથી જેમકે~ ૧ ધર્માસ્તિકાયને ૨ અધર્માસ્તિકાયને ૩ આકાશાસ્તિકાયને ૪ શરીરરહિત જીવને ૫ પરમાણુ પુદ્ગલને ૬ શબ્દને
ખ- આ છ સ્થાનાને કેવળજ્ઞાની અન્ત જિન પૂર્ણ રૂપથી જાણે છે અને દેખે છે ૧ ધર્માસ્તિકાય-યાવત્ શબ્દને
છ બાબતમાં સર્વ જીવાને એવા ઋષિ વ્રુતિ નથી યશ નથી શારીરિક અલ નથી આત્મિક વીર્યાં નથી પુરૂષકાર (અભિમાન) નથી અને યાવત્ પરાક્રમ નથી એટલે આ છ કાર્ય કરવા કોઈ સમર્થ નથી. તે આ પ્રમાણે—
૧ જીવને અજીવ કરવાની શકિત નથી ૨ અજીવને જીવ કરવાની શકિત નથી. ૩ એક સમયમાં એ ભાષા ખેલવાની શકિત નથી. ૪ સ્વયં કરેલ કર્મને હું વેદુ અથવા ન વેદું એમ કરવાની શકિત નથી. ૫ પરમાણુ પુદ્ગલને છેદવાની લેઢવાની અથવા અગ્નિકાય વડે મળવાની કિત નથી ૬ લેાકથી બહાર અલેાકમાં જવાની શકિત નથી.
જીવાની રાશિરૂપ છે જીનિકાયા કહેલા છે જેમકે
પૃથ્વીકાયિક યાવત ત્રસકાયિક
For Personal and Private Use Only
www.jainelibrary.org